પાટણની રાણકી વાવ પર્યટકો માટે ખૂલતા પ્રવાસીઓનું આગમન
પાટણઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે નિયંત્રણો હળવા કરીને પર્યટન સ્થળોને પણ મંજુરી આપી દીધી છે. કોરોના કાળમાં પાટણ વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ છેલ્લા દોઢ માસથી બંધ હતી. જે આજે બુધવારે સવારથી પર્યટકો માટે ખુલ્લી મુકી છે. જેમાં પ્રથમ દિવસે પર્યટકોનો ધીમા પગલે ઘસારો શરૂ થયો છે. પાટણની બેનુન અને ઐતિહાસિક રાણકીવાવને નિહાળવા માટે […]