1. Home
  2. Tag "RAPE CASE"

બળાત્કાર કેસમાં સજા ભોગવતા આસારામને સુપ્રીમ કોર્ટમાંથી ના મળી રાહત, સજા રદ કરવાની અરજી ના મંજુર

નવી દિલ્હીઃ બળાત્કાર કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામએ આરોગ્યને કારણોસર પોતાની સજાને રદ કરવાની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જો કે, સર્વોચ્ચ અદાલતે સુનાવણીના અંતે આસારામને રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો. કોર્ટે આસારામને પોલીસ કસ્ટડીમાં મહારાષ્ટ્રની હોસ્પિટલમાં સારવાર કરાવા માટે રાજસ્થાન હાઈકોર્ટનો સંપર્ક કરવા સૂચન કરવામાં આવ્યું હતું. આસારામની તરફથી કોર્ટમાં રજુઆત કરવામાં […]

આસારામની મુશ્કેલીઓ વધી, બળાત્કાર કેસમાં કોર્ટે આજીવન કેદની સજાનો આદેશ કર્યો

અમદાવાદઃ બળાત્કાર કેસનો સામનો કરતા આસારામને દુષ્કર્મના કેસમાં ગાંધીનગર અદાલતે સુનાવણીના અંતે કસુરવાર ઠરાવીને આજે સજાનો આદેશ કર્યો હતો. કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફરમાવી હતી. તેમજ પીડિતાને રૂ. 50 હજારનું વળતર ચુકવવા માટે નિર્દેશ કર્યો હતો. આ કેસમાં ગાંધીનગર કોર્ટે બળાત્કારના કેસમાં અન્ય આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોશ છોડી મુકવા આદેશ કર્યો હતો. કેસની […]

CM યોગી-પોલીસનો ગુનેગારોમાં ખોફ: બળાત્કાર કેસના આરોપીનું દયાની વિનંતી સાથે આત્મસમર્પણ

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં ગુનેગારોને બુલડોઝરનો ડર સતાવવા લાગ્યો છે. ગુનેગારો સામે પોલીસની કાર્યવાહીની અસર પણ જોવા મળી રહી છે. બીજી વખત સત્તામાં આવેલી ભારતીય જનતા પાર્ટીની યોગી આદિત્યનાથ સરકારે ગુનાખોરી પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. પોલીસ ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરી છે જેથી અસામાજીક તત્વોમાં ભય ફેલાયો છે. પોલીસની કાર્યવાહીથી ગભરાઈને, બળાત્કારનો ઈનામી ગુનેગાર […]

રાજસ્થાન વિધાનસભામાં બળાત્કાર કેસ મુદ્દે મંત્રીના નિવેદનથી વિવાદ કર્યો

જયપુરઃ રાજસ્થાનમાં મંત્રી શાંતિ ધારીવાલે કહ્યું કે રાજસ્થાન “બળાત્કારના કેસોમાં નંબર વન પર છે” કારણ કે તે “પુરુષોનું રાજ્ય છે.” મંત્રીના આ નિવેદનથી વિવાદ ઉભો થયો છે. રાજસ્થાનના સંસદીય બાબતોના પ્રધાન શાંતિ ધારીવાલે વિધાનસભામાં જવાબ આપતા કહ્યું હતું કે રાજ્ય “બળાત્કારના કેસોમાં નંબર વન પર છે.” શાંતિ ધારીવાલે રાજસ્થાન વિધાનસભામાં બોલતા કહ્યું હતું કે, “બળાત્કારના […]

બળાત્કાર કેસઃ આસારામએ જામીન ઉપર મુક્ત થવા કોર્ટમાં કરી અરજી

અમદાવાદઃ બળાત્કાર કેસમાં લાંબા સમયથી જેલવાસ ભોગવતા આસારામએ જામીન ઉપર મુક્ત થવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેથી હાઈકોર્ટે આસારામનો લેટેસ્ટ મેડિકલ રિપોર્ટ રજૂ કરવા માટે નિર્દેશ કર્યો હતો. તેમજ જામીન અરજીની વધુ સુનાવણી 26મી નવેમ્બરના રોજ હાથ ધરાશે. હાઈકોર્ટમાં આસારામના પુત્ર નારાયણ સાંઈએ જામીન ઉપર મુક્ત થવા અરજી કરી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત […]

દુષ્કર્મ કેસ: તહેલકાના પૂર્વ તંત્રી તરુણ તેજપાલ 8 વર્ષે નિર્દોષ જાહેર, 2013માં FIR થઇ હતી

તહેલકા મેગેઝિનના પૂર્વ તંત્રી તરુણ તેજપાલ વિરુદ્વ દુષ્કર્મનો મામલો 8 વર્ષ પછી ગોવા સેશન કોર્ટે તરુણ તેજપાલને નિર્દોષ જાહેર કર્યો ગોવા પોલીસે નવેમ્બર 2013માં તેજપાલ વિરુદ્વ FIR દાખલ કરી હતી નવી દિલ્હી: તહેલકા મેગેઝીનના પૂર્વ મેનેજિંગ એડિટરને મોટી રાહત મળી છે. હકીકતમાં, દુષ્કર્મ કેસમાં પત્રકાર અને તહેલકા મેગેઝીનના પૂર્વ મેનેજિંગ એડિટરને રાહત મળી છે. 8 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code