1. Home
  2. Tag "rashtrapati bhavan"

વિજય દિવસઃ 1971ના યુદ્ધના વીર જવાનોની યાદમાં રાષ્ટ્રપતિભવનમાં પરમવીર દીર્ઘાનું ઉદ્દઘાટન

નવી દિલ્હી, 16 ડિસેમ્બર, 2025ઃ India’s historic victory in the 1971 war 1971ના યુદ્ધમાં ભારતની ઐતિહાસિક જીતની યાદમાં રાષ્ટ્ર ૧૬ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ વિજય દિવસની ઉજવણી કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આ નિમિત્તે એ તમામ બહાદુર સૈન્ય જવાનોને શ્રદ્ધાંજલિ આપી જેમની બહાદુરી, પ્રતિબદ્ધતા અને દેશભક્તિ હંમેશા રાષ્ટ્રને ગૌરવ અપાવે છે અને દરેક નાગરિકને […]

ભારતના રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવનમાં પરમવીર ગેલેરીનું ઉદ્ઘાટન કર્યું

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે વિજય દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવનમાં પરમવીર ગેલેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. ગેલેરીમાં બધા 21 પરમવીર ચક્ર પુરસ્કાર વિજેતાઓના ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ગેલેરીનો હેતુ મુલાકાતીઓને આપણા રાષ્ટ્રના રક્ષણમાં અદમ્ય સંકલ્પ અને અદમ્ય ભાવના દર્શાવનારા આપણા રાષ્ટ્રીય નાયકો વિશે શિક્ષિત કરવાનો છે. તે માતૃભૂમિની સેવામાં પોતાના જીવનનું બલિદાન […]

રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનને ગાર્ડ ઓફ ઓનર અપાયુ, રાજઘાટ ઉપર ગાંધીજીને શ્રદ્ધાંજલી અર્પણ કરી

નવી દિલ્હીઃ ભારતના બે દિવસના પ્રવાસે આવેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું ભારતમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ભવનમાં તેમને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાષ્ટ્રપતિ ભવનથી પુતિન રાજઘાટ ગયા હતા, જ્યાં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. હવે દિલ્હી સ્થિત હૈદરાબાદ હાઉસમાં નરેન્દ્ર મોદી અને પુતિન વચ્ચે બેઠક મળશે. જેમાં […]

પ્રેસિડેન્ટ પુટિન દિલ્હીમાં રૂ. 170 કરોડના ભવ્ય આવાસમાં મહેમાનગતિ માણશે

નવી દિલ્હી, 4 ડિસેમ્બર, 2025 President Putin in Delhi વિદેશી રાષ્ટ્રાધ્યક્ષો ભારતની મુલાકાતે આવે ત્યારે ક્યાં રહેતા હશે એવો પ્રશ્ન અનેકને થતો હશે. વડાપ્રધાન સહિત ભારતીય નેતાગીરી સાથેની મુલાકાતો કે પત્રકાર પરિષદનાં સ્થળ તો જાહેર થતાં હોય છે, પરંતુ આ વિદેશી નેતાઓ રોકાણ ક્યાં કરતા હશે તેની ખાસ કોઈ જાહેરાત કરવામાં આવતી નથી. છતાં મોટાભાગના […]

કતારના અમીરને ગાર્ડ ઓફ ઓનર મળ્યું, રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરાયું

નવી દિલ્હીઃ કતારના અમીર તમિમ બિન હમાદ અલ થાની બે દિવસની રાજ્ય મુલાકાતે ભારત પહોંચ્યા છે. મંગળવારે રાષ્ટ્રપતિ ભવનના પરિસરમાં અમીરને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું અને ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત સરકારના વરિષ્ઠ મંત્રીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. કતારના અમીરે પણ મંત્રીઓ સાથે વાતચીત કરી. કતારના […]

રાષ્ટ્રપતિ ભવનઃ અમૃત ઉદ્યાન 2 ફેબ્રુઆરીથી જાહેર જનતા માટે ખુલશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાન 2 ફેબ્રુઆરીથી 30 માર્ચ, 2025 સુધી જાહેર જનતા માટે ખુલશે. લોકો ઉદ્યાનની મુલાકાત અઠવાડિયામાં સોમવાર સિવાય, જે જાળવણીનો દિવસ છે,  6 દિવસ સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી લઈ શકે છે. ઉદ્યાન 5 ફેબ્રુઆરી (દિલ્હી વિધાનસભા માટે મતદાનને કારણે), 20 અને 21 ફેબ્રુઆરી (રાષ્ટ્રપતિ ભવનમાં મુલાકાતીઓના સંમેલનને કારણે) અને […]

રાષ્ટ્રપતિ મુર્મુ અને સાઈન નેહવાલ વચ્ચે બેડમિન્ટન મેચ, ઓલિમ્પિક મેડલ વિજેતા રાષ્ટ્રપતિની રમત જોઈને આશ્ચર્ય થયું

રાષ્ટ્રપતિ દૌપદી મુર્મુએ બુધવારે ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા સાયના નેહવાલ સાથે બેડમિન્ટન રમી હતી. બંનેએ રાષ્ટ્રપતિ ભવનના બેડમિન્ટન કોર્ટમાં બેડમિન્ટન રમી હતી. 66 વર્ષીય દૌપદી મુર્મુએ રમત દરમિયાન ઘણા શાનદાર શોટ ફટકાર્યા હતા. તેણે સ્મેશ શોટ પણ માર્યા હતા. સાઈના નેહવાલ પણ તેની કુશળતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. બંને વચ્ચેની બેડમિન્ટન મેચનો વીડિયો સોશિયલ […]

ભારતીય આર્થિક સેવાના પ્રોબેશનર્સે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ ભારતીય આર્થિક સેવા (2022 અને 2023 બેચ)ના પ્રોબેશનર્સના એક ગ્રૂપે આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી હતી. અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશના વિકાસમાં આર્થિક વૃદ્ધિ એ એક મહત્વપૂર્ણ ઘટક છે. મેક્રો અને માઈક્રો ઈકોનોમિક ઈન્ડિકેટર્સને પ્રોગ્રેસના ઉપયોગી પરિમાણો ગણવામાં આવે છે. તેથી સરકારી નીતિઓ અને યોજનાઓને […]

રાષ્ટ્રપતિ ભવનઃ અમૃત ઉદ્યાન 2 ફેબ્રુ.થી 31 માર્ચ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવનનો અમૃત ઉદ્યાન 2 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી જનતા માટે ખુલ્લો રહેશે. લોકો સોમવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ બગીચાની મુલાકાત લઈ શકે છે. અમૃત ઉદ્યાન ખાસ તારીખો પર વિશેષ શ્રેણીઓ માટે ખુલશે. 22મી ફેબ્રુઆરીએ તે વિકલાંગો માટે, 23મી ફેબ્રુઆરીએ સંરક્ષણ, અર્ધલશ્કરી અને પોલીસ દળના કર્મચારીઓ માટે, 1લી માર્ચે મહિલાઓ અને આદિવાસી મહિલા […]

રાષ્ટ્રપતિ ભવન 23 થી 29 જાન્યુઆરી સુધી જનતા માટે બંધ રહેશે

નવી દિલ્હીઃ પ્રજાસત્તાક દિવસની પરેડ અને બીટિંગ રીટ્રીટ સેરેમની-2024ને કારણે, 23 થી 29 જાન્યુઆરી સુધી રાષ્ટ્રપતિ ભવન (સર્કિટ-1)ની મુલાકાત સામાન્ય જનતા માટે બંધ રહેશે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા બુધવારે આ માહિતી આપવામાં આવી હતી. અગાઉ, રાષ્ટ્રપતિ ભવને પ્રજાસત્તાક દિવસની પરેડ અને બીટિંગ રીટ્રીટ સેરેમનીના રિહર્સલને કારણે 13 થી 27 જાન્યુઆરી વચ્ચે દર શનિવારે યોજાનારા ઔપચારિક ચેન્જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code