1. Home
  2. Tag "rashtrapati bhavan"

રાષ્ટ્રપતિ ભવનનો મુગલ ગાર્ડન હવે અમૃત ગાર્ડન તરીકે ઓળખાશે – રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા અમૃત ઉદ્યાનનું ઉદ્ઘાટન

રાષ્ટ્રપતિ ભવનનો મુગલ ગાર્ડન હવે અમૃત ગાર્ડન તરીકે ઓળખાશે  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા અમૃત ઉદ્યાનનું ઉદ્ઘાટન દિલ્હીઃ- દેશભરમાં ઘણા વિવાદિત મુગલના શાસન દરમિયાનના શહેરો કે રેલ્વે સ્ટેશનના નામો બદલવામાં આવી રહ્યા છે તે શ્રેણીમાં હવે  રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનનું નામ બદલીને અમૃત ઉદ્યાન રાખવામાં આવ્યું છે.જાણકારી પ્રામાણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે અમૃત ઉદ્યાનનું ઉદ્ઘાટન કર્યું. […]

રાષ્ટ્રપતિ ભવનમાં આવેલ મુગલ ગાર્ડન હવે અમૃત ઉદ્યાન તરીકે ઓળખાશે

દિલ્હી:રાષ્ટ્રપતિ ભવનમાં આવેલ મુગલ ગાર્ડન હવે અમૃત ઉદ્યાન તરીકે ઓળખાશે.કહેવામાં આવી રહ્યું છે કે અમૃત મહોત્સવ અંતર્ગત મુગલ ગાર્ડનનું નામ બદલવામાં આવ્યું છે.તે દર વર્ષે સામાન્ય લોકો માટે ખુલે છે. આ વર્ષે પણ તે 31મી જાન્યુઆરીથી ખુલશે. ટ્યૂલિપ્સ અને ગુલાબની વિવિધ પ્રજાતિઓના ફૂલો જોવા લોકો અહીં આવે છે. રાષ્ટ્રપતિ ભવન સ્થિત અમૃત ઉદ્યાન પ્રવાસીઓ માટે […]

મોદી સરકાર બદલશે રાજપથનું નામ,નેતાજી બોઝની પ્રતિમાથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી રાજપથ આ નામથી ઓળખાશે

દિલ્હી:કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં સ્થિત સેન્ટ્રલ વિસ્ટા લૉનનું નામ ઐતિહાસિક રાજપથ અને રાષ્ટ્રપતિ ભવનથી લઈને ઈન્ડિયા ગેટ સુધીનું નામ બદલીને ‘કર્તવ્યપથ’ કરવાનો નિર્ણય લીધો છે.સત્તાવાર સૂત્રોએ સોમવારે આ માહિતી આપી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરની સાંજે સરકારના મહત્વાકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ આખા વિસ્તારનું ઉદ્ઘાટન કરશે. સૂત્રોએ જણાવ્યું કે,નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC) એ […]

અનુપમ ખેર રાષ્ટ્રપતિ ભવનમાં રજનીકાંતને મળ્યા,લખ્યો આ ખાસ સંદેશ

રજનીકાંતને મળ્યા અનુપમ ખેર રાષ્ટ્રપતિ ભવનમાં મળ્યા બંને સ્ટાર્સ અનુપમ ખેરે લખ્યો આ ખાસ સંદેશ 7 ઓગસ્ટ મુંબઈ:ફિલ્મી દુનિયામાં તમે ઘણા કલાકારોની મિત્રતાના ઉદાહરણો સાંભળ્યા હશે, પરંતુ આજે ફ્રેન્ડશિપ ડેના અવસર પર અમે તમને ફિલ્મ જગતની બે મહાન હસ્તીઓનો પરિચય કરાવી રહ્યા છીએ. આ બે મહાન હસ્તીઓ છે સાઉથ ઈન્ડસ્ટ્રીના થલાઈવા રજનીકાંત અને બોલિવૂડના મજબૂત […]

રાષ્ટ્રપતિ ભવન વિશે કેટલીક ખાસ જાણકારી,જેનાથી મોટાભાગના લોકો હશે અજાણ

દિલ્હી:દેશની રાજધાનીમાં સ્થિત રાષ્ટ્રપતિ ભવન જોવામાં ભવ્ય અને સુંદર લાગે છે.પરંતુ રાષ્ટ્રપતિ ભવનની અંદર પણ ઘણી વિશેષતાઓ છે.રાષ્ટ્રપતિ ભવન વિશ્વની સૌથી મોટી લોકશાહીના રાષ્ટ્રપતિનું નિવાસસ્થાન છે.અગાઉ તે બ્રિટિશ વાઇસરોયનું સત્તાવાર નિવાસસ્થાન હતું.તેનું નિર્માણ તે સમયે કરવામાં આવ્યું હતું, જ્યારે વર્ષ 1911માં ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હી ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.બિલ્ડિંગના બાંધકામમાં 17 વર્ષ લાગ્યાં. રાષ્ટ્રપતિ […]

પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક યોજાશે,મંત્રી રજૂ કરશે પોતાના કામકાજના રિપોર્ટ કાર્ડ

કેન્દ્રીય મંત્રી પરિષદની યોજાશે બેઠક પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાશે બેઠક મંત્રી રજૂ કરશે પોતાના કામકાજના રિપોર્ટ કાર્ડ દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મંગળવારે કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક યોજાશે. આ બેઠક રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્દ્રમાં બપોરે 3.45 વાગ્યે શરૂ થશે.પ્રધાનમંત્રી મોદીની મંત્રીમંડળમાં ફેરબદલ બાદ રચાયેલી નવી મંત્રી પરિષદની આ ત્રીજી બેઠક હશે. કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક સાંજે […]

આજથી દરેક લોકો માટે ખુલી રહ્યું છે રાષ્ટ્રપતિ ભવન અને મ્યૂઝિયમ કોમ્પલેક્ષઃ જો તમે પણ મુલાકાત લેવા ઈચ્છતા હોવ તો આ રીતે કરો સ્લોટ બુક

રાષ્ટ્રપતિ ભવન અને મ્યૂઝિયમ આજથી ખુલ્લુ મુકાશે સામાન્ય લોકો પર કરી શકશે વિઝિટ આ માટે કરાવું પડશે એડવાન્સ બુકિંગ   દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોના મહામારીને કારણે અનેક જાહેર સ્થળોથી લઈને જોવા લાયક સ્થળો બંધ કરવામાં આવ્યા હતા ત્યારે હવે આજથી એટલે કે 1 ઓગસ્ટથી રાષ્ટ્રપતિ ભવન અને મ્યુઝિયમ સંકુલ દરેક સામાન્ય જનતા માટે ખોલવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code