1. Home
  2. Tag "rashtrapati bhavan"

રાષ્ટ્રપતિ ભવનઃ અમૃત ઉદ્યાન 2 ફેબ્રુ.થી 31 માર્ચ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવનનો અમૃત ઉદ્યાન 2 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી જનતા માટે ખુલ્લો રહેશે. લોકો સોમવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ બગીચાની મુલાકાત લઈ શકે છે. અમૃત ઉદ્યાન ખાસ તારીખો પર વિશેષ શ્રેણીઓ માટે ખુલશે. 22મી ફેબ્રુઆરીએ તે વિકલાંગો માટે, 23મી ફેબ્રુઆરીએ સંરક્ષણ, અર્ધલશ્કરી અને પોલીસ દળના કર્મચારીઓ માટે, 1લી માર્ચે મહિલાઓ અને આદિવાસી મહિલા […]

રાષ્ટ્રપતિ ભવન 23 થી 29 જાન્યુઆરી સુધી જનતા માટે બંધ રહેશે

નવી દિલ્હીઃ પ્રજાસત્તાક દિવસની પરેડ અને બીટિંગ રીટ્રીટ સેરેમની-2024ને કારણે, 23 થી 29 જાન્યુઆરી સુધી રાષ્ટ્રપતિ ભવન (સર્કિટ-1)ની મુલાકાત સામાન્ય જનતા માટે બંધ રહેશે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા બુધવારે આ માહિતી આપવામાં આવી હતી. અગાઉ, રાષ્ટ્રપતિ ભવને પ્રજાસત્તાક દિવસની પરેડ અને બીટિંગ રીટ્રીટ સેરેમનીના રિહર્સલને કારણે 13 થી 27 જાન્યુઆરી વચ્ચે દર શનિવારે યોજાનારા ઔપચારિક ચેન્જ […]

ઉદ્યાન ઉત્સવ-2 હેઠળ સ્વતંત્રતા દિનના બીજે દિવસથી હવે રાષ્ટ્રપતિ ભવનનું અમૃત ઉદ્યાન સામાન્ય જનતા માટે ખુલ્લુ મૂકાશે

ભારતમાં  ઘણા વિવાદિત મુગલના શાસન દરમિયાનના શહેરો કે રેલ્વે સ્ટેશનના નામો બદલવામાં આવી રહ્યા છે તે શ્રેણીમાં હવે  રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનનું નામ બદલીને થોડા સમય પહેલા જ અમૃત ઉદ્યાન રાખવામાં આવ્યું છે આ ગાર્ડનનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિ મુર્મુ દ્રારા જાન્યુઆરીના અંતમાં કરવામાં આવ્યું હતું ત્યારે હવે દેશની જનતા માટે સારા સમાચાર સામે આવ્યા છે ટૂંક […]

યોગ વિશ્વને ભારતની મહાન ભેટઃ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી

રાષ્ટ્રપતિ ભવનમાં યોગ કરીને રાષ્ટ્રપતિજીએ યોગ દિવસની ઉજવણી કરી ઈન્દરોની મધ્યસ્થ જેલમાં સ્ટાફ અને કેદીઓએ કર્યાં યોગ વિશ્વમાં યોગ પ્રત્યે લોકોનું આકર્ષણ વધ્યું: ડો. માંડવિયા નવી દિલ્હીઃ ગુજરાત અને દિલ્હી સહિત સમગ્ર દેશમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દેશના કેબિનેટ મંત્રીઓ, વિવિધ રાજ્યોની સરકારના મંત્રીઓ, રાજકીય આગેવાનો, સુરક્ષા જવાનો સહિત મોટી સંખ્યામાં […]

આજે રાષ્ટ્રપતિ મુર્મુનો જન્મદિવસ,અહીં જાણો સંતાલી ગામથી રાષ્ટ્રપતિ ભવન સુધીની સફર

દિલ્હી : દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 20 જૂને પોતાનો 65મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમણે 25 જુલાઈ 2022ના રોજ ભારતના 15મા રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું હતું. રાષ્ટ્રપતિ મુર્મુનું ભારતના સર્વોચ્ચ બંધારણીય પદનું સંચાલન ઘણી રીતે વિશેષ હતું. તે દેશના રાષ્ટ્રપતિ બનનાર પ્રથમ આદિવાસી અને બીજી મહિલા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ મુર્મુને જન્મદિવસની શુભેચ્છા પાઠવી […]

ઈદના કારણે આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ચેન્જ ઓફ ગાર્ડ સમારોહ યોજવામાં આવશે નહીં

દિલ્હી : ઈદના કારણે રાષ્ટ્રપતિ ભવન ખાતે આજે ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની નહીં યોજાય અને તે રાજપત્રિત રજા રહેશે. શુક્રવારે જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં આ વાત કહેવામાં આવી હતી. ‘ચેન્જ ઓફ ગાર્ડ’ સમારોહ એ એક લશ્કરી પરંપરા છે જે દર અઠવાડિયે રાષ્ટ્રપતિના અંગરક્ષકોના નવા જૂથને કાર્યભાર સંભાળવા સક્ષમ બનાવવા માટે યોજવામાં આવે છે. “ઈદ-ઉલ-ફિત્રના […]

રાષ્ટ્રપતિ ભવનનો મુગલ ગાર્ડન હવે અમૃત ગાર્ડન તરીકે ઓળખાશે – રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા અમૃત ઉદ્યાનનું ઉદ્ઘાટન

રાષ્ટ્રપતિ ભવનનો મુગલ ગાર્ડન હવે અમૃત ગાર્ડન તરીકે ઓળખાશે  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા અમૃત ઉદ્યાનનું ઉદ્ઘાટન દિલ્હીઃ- દેશભરમાં ઘણા વિવાદિત મુગલના શાસન દરમિયાનના શહેરો કે રેલ્વે સ્ટેશનના નામો બદલવામાં આવી રહ્યા છે તે શ્રેણીમાં હવે  રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનનું નામ બદલીને અમૃત ઉદ્યાન રાખવામાં આવ્યું છે.જાણકારી પ્રામાણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે અમૃત ઉદ્યાનનું ઉદ્ઘાટન કર્યું. […]

રાષ્ટ્રપતિ ભવનમાં આવેલ મુગલ ગાર્ડન હવે અમૃત ઉદ્યાન તરીકે ઓળખાશે

દિલ્હી:રાષ્ટ્રપતિ ભવનમાં આવેલ મુગલ ગાર્ડન હવે અમૃત ઉદ્યાન તરીકે ઓળખાશે.કહેવામાં આવી રહ્યું છે કે અમૃત મહોત્સવ અંતર્ગત મુગલ ગાર્ડનનું નામ બદલવામાં આવ્યું છે.તે દર વર્ષે સામાન્ય લોકો માટે ખુલે છે. આ વર્ષે પણ તે 31મી જાન્યુઆરીથી ખુલશે. ટ્યૂલિપ્સ અને ગુલાબની વિવિધ પ્રજાતિઓના ફૂલો જોવા લોકો અહીં આવે છે. રાષ્ટ્રપતિ ભવન સ્થિત અમૃત ઉદ્યાન પ્રવાસીઓ માટે […]

મોદી સરકાર બદલશે રાજપથનું નામ,નેતાજી બોઝની પ્રતિમાથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી રાજપથ આ નામથી ઓળખાશે

દિલ્હી:કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં સ્થિત સેન્ટ્રલ વિસ્ટા લૉનનું નામ ઐતિહાસિક રાજપથ અને રાષ્ટ્રપતિ ભવનથી લઈને ઈન્ડિયા ગેટ સુધીનું નામ બદલીને ‘કર્તવ્યપથ’ કરવાનો નિર્ણય લીધો છે.સત્તાવાર સૂત્રોએ સોમવારે આ માહિતી આપી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરની સાંજે સરકારના મહત્વાકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ આખા વિસ્તારનું ઉદ્ઘાટન કરશે. સૂત્રોએ જણાવ્યું કે,નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC) એ […]

અનુપમ ખેર રાષ્ટ્રપતિ ભવનમાં રજનીકાંતને મળ્યા,લખ્યો આ ખાસ સંદેશ

રજનીકાંતને મળ્યા અનુપમ ખેર રાષ્ટ્રપતિ ભવનમાં મળ્યા બંને સ્ટાર્સ અનુપમ ખેરે લખ્યો આ ખાસ સંદેશ 7 ઓગસ્ટ મુંબઈ:ફિલ્મી દુનિયામાં તમે ઘણા કલાકારોની મિત્રતાના ઉદાહરણો સાંભળ્યા હશે, પરંતુ આજે ફ્રેન્ડશિપ ડેના અવસર પર અમે તમને ફિલ્મ જગતની બે મહાન હસ્તીઓનો પરિચય કરાવી રહ્યા છીએ. આ બે મહાન હસ્તીઓ છે સાઉથ ઈન્ડસ્ટ્રીના થલાઈવા રજનીકાંત અને બોલિવૂડના મજબૂત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code