1. Home
  2. Tag "rashtriya rifles"

શહીદ ભારતીય જવાન ઔરંગઝેબની હત્યાના મામલે રાષ્ટ્રીય રાઈફલ્સના ત્રણ જવાનોની અટકાયત

ભારતીય સેનાના જવાન શહીદ ઔરંગઝેબની હત્યાના મામલામાં સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે. ઔરંગઝેબના અપહરણ અને બાદમાં તેની હત્યાના મામલામાં 44 રાષ્ટ્રીય રાઈફલ્સના ત્રણ જવાનોને કસ્ટડીમાં લઈને તેમની પૂછપરછ થઈ રહી છે. કસ્ટડીમાં લેવાયેલા ત્રણેય જવાનો પર આતંકવાદીઓના ખબરી હોવાની શંકા છે. આ ત્રણેય જવાનોની ઓળખ આબિદ વાની, તજામુલ અહમદ અને આદિલ વનિઆરે તરીકે થઈ છે. ઔરંગઝેબની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code