1. Home
  2. Tag "rathyatra 2021"

ઓડીશા અને ગુજરાતમાં નિકળેલી રથયાત્રાને લઈને પીએમ મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી

પીએમ મોદીએ રથયાત્રાની શુભકામના પાઠવી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ શુભેચ્છાઓ પાઠવી   દિલ્હીઃ- કોરોના સંકટ વચ્ચે  ભગવાન જગન્નાથની રથયાત્રા સોમવારની સવારે ઓડિશાના પુરી અને ગુજરાતમાં અમદાવાદમાં નીકળી રહી છે. કોરોના મહામારી ફેલાવાના ભયને જોતા આ વખતે પણ ભક્તોને રથયાત્રામાં સામેલ કરવામાં આવ્યા નથી. યાત્રામાં ફક્ત મંદિર સંકુલ સાથે સંકળાયેલા લોકોને અને કેટલાક અન્ય પસંદ કરેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code