1. Home
  2. Tag "RBI"

ભારતનું વિદેશી મુદ્રા ભંડોળ 1.03 અબજ વધીને 687.26 અબજ ડોલર થયું

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક (RBI)એ જણાવ્યું કે ભારતનું વિદેશી મુદ્રા ભંડોળ (ફોરેક્સ રિઝર્વ) 5 ડિસેમ્બરના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં 1.03 અબજ ડોલર વધીને 687.26 અબજ ડોલર થઈ ગયું છે. કેન્દ્રીય બેંકના જણાવ્યા અનુસાર, આ સપ્તાહમાં સોનાનું ભંડોળ (ગોલ્ડ રિઝર્વ) પણ 1.188 અબજ ડોલર વધીને 106.984 અબજ ડોલર પર પહોંચી ગયું છે. વળી, સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ […]

RBIએ રેપો રેટ ઘટાડીને 5.25 ટકા કર્યો, હોમ-કાર લોન સસ્તી થશે

મુંબઈઃ ભારતીય રિઝર્વ બેંક (RBI) એ શુક્રવારે કરોડો લોનધારકો જેની રાહ જોઈ રહ્યા હતા, તે મોટી જાહેરાત કરી દીધી છે. વધતી મોંઘવારી વચ્ચે EMI માં રાહતની આશા રાખીને બેઠેલા ગ્રાહકો માટે આ એક મોટી ભેટ છે. મોનેટરી પોલિસી કમિટી (MPC) ની ત્રણ દિવસીય બેઠક બાદ RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં 0.25% નો ઘટાડો કરીને […]

ડિજિટલ અરેસ્ટ સ્કેમની તપાસ CBIને સોપાઈ: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ દેશમાં વધતા ડિજિટલ અરેસ્ટ અને સાયબર ક્રાઈમના ગુનાઓને લઈને સુપ્રીમ કોર્ટે સખ્ત વલણ અપનાવ્યું છે. કોર્ટએ આખા દેશમાં થયેલા ડિજિટલ અરેસ્ટ કેસોની તપાસ CBIને સોંપવાનો મહત્વનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં તમામ રાજ્યોની પોલીસને CBIને સંપૂર્ણ સહકાર આપવાની સૂચના આપી છે. મુખ્ય ન્યાયાધીશ સુર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે RBIને પણ નોટિસ જારી કરીને પક્ષકાર બનાવ્યું […]

થાપણો અને પેન્શનની રકમ પરત મેળવવા ગુજરાતના 6 જિલ્લામાં શિબિરોનું આયોજન

14 નવેમ્બરને શુક્રવારે અમદાવાદ સહિત 6 જિલ્લામાં કાર્યક્રમ યોજાશે ગાંધીનગર, 12 નવેમ્બર, 2025: recovery of deposits and pension amount રાજ્યમાં વિવિધ બેંકોમાં જમા હોય એવી અને દાવો ન કરાયેલી થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પરત મેળવવા માટે ચોથા તબક્કામાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. થોડા મહિના પહેલા આ અંગેના રાષ્ટ્રવ્યાપી […]

50 ટકા યુએસ ટેરિફ ભારતના વિકાસ માટે મોટી ચિંતાનો વિષય નથી: RBI

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ ભારપૂર્વક જણાવ્યું કે, ભારત પર ૫૦ ટકા યુએસ ટેરિફ ભારતના વિકાસ માટે મોટી ચિંતાનો વિષય નથી. વોશિંગ્ટન, ડીસીમાં આઈએમએફ-વર્લ્ડ બેંકની બેઠકો દરમિયાન એક કાર્યક્રમમાં બોલતા, મલ્હોત્રાએ કહ્યું કે ભારતનો સ્થાનિક-સંચાલિત અર્થતંત્ર તરીકેનો દરજ્જો યુએસ ટેરિફની નકારાત્મક અસરને નહિવત કરે છે.ભારતીય વેપાર વાટાઘાટ ટીમ યુએસ અધિકારીઓ સાથે […]

RBIએ રેપો રેટ 5.5% પર યથાવત રાખ્યો

નવી દિલ્હીઃ RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ બુધવારે (1 ઓક્ટોબર) મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકના નિર્ણયોની જાહેરાત કરી. સેન્ટ્રલ બેંકે રેપો રેટ 5.50 ટકા પર યથાવત રાખ્યો અને તટસ્થ મોનેટરી પોલિસી વલણ જાળવી રાખ્યું. રેપો રેટ ઉપરાંત, સેન્ટ્રલ બેંકે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી (SDF)ને 5.25 ટકા પર યથાવત રાખ્યો, જ્યારે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF) 5.75 ટકા પર […]

RBIએ કર્યો રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો

નવી દિલ્હીઃ લોનધારકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. આજે શુક્રવારે, મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠક બાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના ગવર્નર સંજય મલ્હોત્રાએ પોલિસી વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે, જેના પગલે હવે રેપો રેટ 6 ટકાથી ઘટીને 5.5 […]

RBIની મોટી જાહેરાત, 10 વર્ષના બાળકોના બચત અને FD ખાતા ખોલાવી શકાશે

દેશની કેન્દ્રીય બેંક એટલે કે ભારતીય રિઝર્વ બેંકે બાળકો માટે એક મોટું પગલું ભર્યું છે. બાળકો નાણાકીય જવાબદારીઓ સમજી શકે તે માટે બેંકે આ નિર્ણય લીધો છે. આ સાથે, માતાપિતા માટે તેમના બાળકોને ફ્રીડમ આપવામાં સરળતા રહે. 21 એપ્રિલના રોજ RBI દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, હવે 10 વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકો પોતાના […]

2000 રૂપિયાની 98.21 ટકા ચલણી નોટ બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી: RBI

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું કે, 2000 રૂપિયાની 98.21 ટકા ચલણી નોટબેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે. 19 મે, 2023 ના રોજ, RBI એ 2000 રૂપિયાની બેંક નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. RBI એ એક નિવેદનમાં જણાવ્યું કે, 19 મે, 2023 ના રોજ કામકાજ બંધ થતાં ચલણમાં રહેલી 2000 રૂપિયાની નોટોનું કુલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code