1. Home
  2. Tag "RBI"

RBIની મોટી જાહેરાત, 10 વર્ષના બાળકોના બચત અને FD ખાતા ખોલાવી શકાશે

દેશની કેન્દ્રીય બેંક એટલે કે ભારતીય રિઝર્વ બેંકે બાળકો માટે એક મોટું પગલું ભર્યું છે. બાળકો નાણાકીય જવાબદારીઓ સમજી શકે તે માટે બેંકે આ નિર્ણય લીધો છે. આ સાથે, માતાપિતા માટે તેમના બાળકોને ફ્રીડમ આપવામાં સરળતા રહે. 21 એપ્રિલના રોજ RBI દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, હવે 10 વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકો પોતાના […]

2000 રૂપિયાની 98.21 ટકા ચલણી નોટ બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી: RBI

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું કે, 2000 રૂપિયાની 98.21 ટકા ચલણી નોટબેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે. 19 મે, 2023 ના રોજ, RBI એ 2000 રૂપિયાની બેંક નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. RBI એ એક નિવેદનમાં જણાવ્યું કે, 19 મે, 2023 ના રોજ કામકાજ બંધ થતાં ચલણમાં રહેલી 2000 રૂપિયાની નોટોનું કુલ […]

31 માર્ચ, 2025 ના રોજ સ્પેશિયલ ક્લિયરિંગ ઓપરેશનમાં ભાગ લેવો તમામ બેંકો માટે ફરજિયાત: RBI

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ, તમામ બેંકોને નાણાકીય વર્ષ 2024-25 માટે તમામ સરકારી વ્યવહારોના હિસાબને સરળ બનાવવા માટે 31 માર્ચે ફરજિયાતપણે ખાસ ક્લિયરિંગ વ્યવસ્થામાં જોડાવા જણાવ્યું છે. વર્તમાન નાણાકીય વર્ષ 2024-25 (એપ્રિલ-માર્ચ) 31 માર્ચે સમાપ્ત થાય છે. RBIએ શુક્રવારે એક પરિપત્રમાં જણાવ્યું હતું કે, 31 માર્ચ, 2025ના રોજ ચેક ટ્રંકેશન સિસ્ટમ (સીટીએસ) હેઠળ સામાન્ય ક્લિયરિંગ […]

RBI એ ઇન્દ્રનીલ ભટ્ટાચાર્યને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ, ઇન્દ્રનીલ ભટ્ટાચાર્યને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ઈડી) તરીકે નિયુક્ત કર્યા છે. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે, ભટ્ટાચાર્ય આર્થિક અને નીતિ સંશોધન વિભાગનો હવાલો સંભાળશે. ભટ્ટાચાર્યની નિમણૂક 19 માર્ચથી અમલમાં આવશે. આરબીઆઈ એ ગુરુવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે બઢતી મેળવતા પહેલા, ભટ્ટાચાર્ય આરબીઆઈ ના નાણાકીય નીતિ વિભાગમાં […]

RBIએ ડિજિટલ ફ્રોડ રોકવા માટે લીધો મહત્વનો નિર્ણય

નવી દિલ્હીઃ RBI ના ગવર્નર સંજય મલ્હોત્રાએ, બેંકો અને નોન-બેંકિંગ એકમો માટે ખાસ ઇન્ટરનેટ ડોમેન્સ ‘બેંક ડોટ ઇન’અને ‘ફીન ડોટ ઇન’લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ડિજિટલ પેમેન્ટમાં વધી રહેલા છેતરપિંડીના કેસોનો સામનો કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ એક મોટું પગલું ભર્યું છે. દ્વિ-માસિક નાણાકીય નીતિ સમિતિ (MPC) ની ત્રણ દિવસીય સમીક્ષા બેઠક […]

2025-26માં ભારતીય અર્થતંત્ર 6.7 ટકાના દરે વૃદ્ધિ પામશે, RBI નો અંદાજ

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક (RBI) એ નાણાકીય વર્ષ 2025-26 માં કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) વૃદ્ધિ દર 6.7 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. ઉપરાંત, 31 માર્ચે પૂરા થતા વર્તમાન નાણાકીય વર્ષ 2024-25માં આર્થિક વિકાસ દર 6.4 ટકા રહેવાનો અંદાજ છે. RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ શુક્રવારે જણાવ્યું હતું કે, રવિ પાકની સારી સંભાવનાઓ અને ઔદ્યોગિક પ્રવૃત્તિમાં અપેક્ષિત […]

RBIના ગવર્નરએ ડીજીટલ છેતરપીંડીની વધતી ઘટનાઓ અટકાવવા બેંકોને સૂચના કર્યું

નવી દિલ્હીઃ ડિજિટલ છેતરપિંડીની વધતી ઘટનાઓ વચ્ચે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ગવર્નર સંજય મલ્હોત્રાએ બેંકોને તેમના પર નિયંત્રણ લાવવા કહ્યું છે. આરબીઆઈ ગવર્નરે બેંકોને આ માટે એક મજબૂત અને સક્રિય સિસ્ટમ બનાવવા અને જોખમો ઘટાડવા માટે તૃતીય પક્ષ સેવા પ્રદાતાઓનું નિરીક્ષણ વધારવા સૂચન કર્યું છે. RBI ગવર્નર તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી, સંજય મલ્હોત્રાએ […]

દિલ્હીમાં પાંચ વર્ષમાં દેવાદારીમાં સૌથી વધુ વધારો, જવાબદારીઓ 337 ટકા વધી

નવી દિલ્હીઃ 2020 થી 2025 દરમિયાન રાજ્ય સરકારો પરની જવાબદારીઓમાં ભારે વધારો થયો છે. 20 રાજ્યોના એકત્રિત કરવામાં આવેલા ડેટા અનુસાર, દિલ્હીમાં છેલ્લા પાંચ વર્ષમાં દેવાદારીમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. હાલમાં, દિલ્હીની જવાબદારીઓમાં 337 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત, આસામ, મધ્યપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુની જવાબદારીઓમાં 100 ટકાથી વધુનો વધારો થયો છે. આરબીઆઈના […]

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એક મહિનામાં 8 ટન સોનું ખરીદ્યું

નવી દિલ્હીઃ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નવેમ્બર 2024માં વધુ આઠ ટન સોનું ખરીદ્યું છે. વિશ્વભરની સેન્ટ્રલ બેંકોએ નવેમ્બર મહિના દરમિયાન તેમની 53 ટન કિંમતી ધાતુની સામૂહિક ખરીદી ચાલુ રાખી હતી. યુએસ ચૂંટણીને પગલે નવેમ્બર દરમિયાન સોનાના ભાવમાં થયેલા ઘટાડાથી કેટલીક કેન્દ્રીય બેંકોને કિંમતી ધાતુ એકત્ર […]

RBI એ કોલેટરલ-ફ્રી એગ્રીકલ્ચર લોન લિમિટ રૂ 1.6થી વધારીને રૂ. 2 લાખ કરી

નવી દિલ્હીઃ કૃષિ ક્ષેત્રને સમર્થન આપવા અને વધતા ઈનપુટ ખર્ચને સંબોધવા માટે મહત્વપૂર્ણ પગલાં ઉઠાવતા ભારતીય રિઝર્વ બેંકે સંલગ્ન પ્રવૃત્તિઓ માટેની લોન સહિત કોલેટરલ-મુક્ત કૃષિ લોન માટેની મર્યાદામાં વધારો કરવાની જાહેરાત કરી છે. ઋણ લેનાર દીઠ ₹1.6 લાખની વર્તમાન લોન મર્યાદા વધારીને ₹2 લાખ કરવામાં આવી છે. આ નિર્ણય મોંઘવારી અને ખેડૂતો પર કૃષિ ઇનપુટ્સના વધતા ખર્ચની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code