ટ્રમ્પના નવેસરથી વેપાર વાટાઘાટો શરૂ કરવાના આહ્વાન અંગે મોદીએ આપી પ્રતિક્રિયા
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બુધવારે (10 સપ્ટેમ્બર) ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે વેપાર વાટાઘાટો ફરી શરૂ કરવાના યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનનો સકારાત્મક પ્રતિભાવ આપ્યો, ભાર મૂક્યો કે આ ચર્ચાઓ “ભારત-અમેરિકા ભાગીદારીની અમર્યાદિત સંભાવનાઓને ખોલશે.” ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં બંને દેશો વચ્ચેના વેપાર અવરોધોને દૂર કરવાના હેતુથી […]