1. Home
  2. Tag "recovery rate"

દેશમાં કોરોનાએ માથુ ઉચક્યું, નવા 918 પોઝિટિવ કેસ નોંધાયાં

• 24 કલાકમાં 479 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી • પોઝિટિવ કેસ શોધી કાઢવા ટેસ્ટીંગ પ્રક્રિયા તેજ કરાઈ • રસીકરણ અભિયાનને પણ વેગવંતુ બનાવાયું નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાની સાથે દેશમાં એચ3એન2ના કેસ પણ સામે આવી રહ્યાં છે. જેથી કેન્દ્રીય આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. દરમિયાન રાજ્યમાં કોરોનાના નવા […]

કોવિડ-19 સંકટઃ ગુજરાતમાં અત્યાર સુધીમાં 8.11 લાખ દર્દીઓએ કોરોના સામે મેળવી જીત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં સરેરાશ દસ હજાર જેટલા કેસ સામે આવતા હતા. જો કે, હાલ કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. 24 કલાકમાં 70 જેટલા જ પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. જેની સામે 128 દર્દીઓ સાજા થયાં હતા. આમ રાજ્યમાં રિવકરી રેટ વધીને 98.48 ટકા ઉપર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8.11 લાખ દર્દીઓ સાજા […]

શું કોરોનાની બીજી લહેરનો આવશે અંત? દેશના 14 રાજ્યોમાં 90% કરતા વધુ રિકવરી રેટ

દેશમાં કોરોનાની બીજી લહેરથી લોકો થઇ રહ્યાં છે સ્વસ્થ નવા કેસોમાં ઘટાડો થતા રિકવરી રેટ વધી રહ્યો છે દેશના 14 રાજ્યોમાં રિકવરી રેટ 90 ટકા કરતાં પણ વધુ નવી દિલ્હી: દેશમાં હવે ધીરે ધીરે કોરોનાની બીજી લહેરનો કહેર ઘટી રહ્યો છે અને દેશ બીજી લહેરથી સ્વસ્થ થઇ રહ્યો છે. નવા કેસોમાં ઘટાડો થતા, રિકવરી રેટ […]

કોરોના દર્દી સાજા થવાનો રેટ માત્ર 56 દિવસમાં 22 ટકા ઘટીને 75.54 સુધી આવી ગયો

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ કુદકે ને ભૂસકે વધતા જાય છે, સાથે મૃત્યુઆંક પણ વધતો જાય છે. ચિંતાજનક બાબત એ છે કે, દર્દીઓને સાજા થવાનો રિકવરી રેટ પણ ઘટતો જાય છે. ગુજરાતમાં છેલ્લા 56 દિવસમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 97.49 ટકાથી ઘટીને 75.54 ટકા સુધી પહોંચી ગયો છે, એટલે કે 22.11 ટકા રિકવરી રેટ ઘટ્યો હતો. […]

ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સરખામણીમાં રિકવરી રેટમાં બે ટકાનો ઘટ્યો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ તેજ ગતિએ વધી રહ્યાં છે. બીજી તરફ રિકવરી રેટમાં લગભગ બે ટકા સુધીનો ઘટાડો થયો છે. હાલ ગુજરાતમાં કોરોનાનો રિકવરી રેટ 95.60 ટકા જેટલો છે. અત્યાર સુધીમાં 2.77 લાખ દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં છે. 24 કલાકમાં ગુજરાતના કોરોનાના રેકોર્ડ બ્રેક 1730 કેસ નોંધાયાં હતા. હાલ હાલ 8318 […]

રિકવરી: દેશમાં 16 જૂન બાદ પ્રથમવાર 24 કલાકમાં માત્ર 10,064 નવા કેસ નોંધાયા

દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસને લઈને સારા સમાચાર છે. ભારતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આજે જાહેર થયેલા આંકડા અનુસાર ગત વર્ષે ૧૬ જૂન બાદ આજે ૧૦,૦૦૦ લોકો સંક્રમિત થયા છે. બીજી તરફ ટેસ્ટિંગમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર 18 જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ ૧૮,૭૮,૦૨,૮૨૭ કોરોના […]

ભારતમાં કોરોના કેસમાં રિકવરી રેટ 95 ટકાથી વધારે, 94 લાખથી વધારે દર્દીઓ થયાં સાજા

દિલ્હીઃ ભારતમાં દરરોજ મોટી સંખ્યામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવે છે. જો કે, રાહતની વાત એ છે કે, પોઝિટિવ દર્દીઓની સરખામણીમાં વધારે દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સાજા થાય છે. હાલ દુનિયામાં સૌથી વધારે રિકવરી રેટ ભારતનો હોવાનું જાણવા મળે છે. ભારતનો રિકવરી રેટ 95.12 ટકા જેટલો છે. ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોના વાયરસે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code