1. Home
  2. Tag "Red Sea"

હુથી બળવાખોરોનો ઉપદ્રવ વધ્યોઃ હિંદ મહાસાગર-લાલ સમુદ્રમાં ડ્રોન વડે 4 જહાજો ઉપર કર્યો હુમલો

નવી દિલ્હીઃ યમનના હુથી બળવાખોરો લાલ સમુદ્રમાં જહાજોને નિશાન બનાવી રહ્યા છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ બાદથી હુથી બળવાખોરો જહાજો પર હિંસક હુમલો કરી રહ્યા છે. તે જ સમયે, ફરી એકવાર હુથી વિદ્રોહીઓએ હિંદ મહાસાગરમાં જહાજો પર હુમલામાં વધારો કર્યો છે. યમનના હુથી બળવાખોરોએ જણાવ્યું હતું કે તેઓએ ઇઝરાયેલના વિરોધમાં આંતરરાષ્ટ્રીય શિપિંગ સામે ચાલી રહેલા […]

હૂતી વિદ્રોહીઓના હુમલાનો ભોગ બનેલા પનામાના જહાજને ભારતીય નેવીએ બચાવ્યું

નવી દિલ્હીઃ હુતી બળવાખોરોના મિસાઇલ હુમલા બાદ ભારતીય નૌકાદળએ ઝડપથી પનામા-ધ્વજવાળા જહાજને મદદ પુરી પડી હતી. નેવીના ઝડપી પ્રતિસાદને કારણે, 22 ભારતીયો સહિત 30 ક્રૂ સભ્યોના જીવ બચી ગયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, એમવી એન્ડ્રોમેડા સ્ટાર, જહાજ, જ્યારે 26 એપ્રિલે હુતી બળવાખોરોના મિસાઇલ હુમલાનો ભોગ બન્યું ત્યારે તે ક્રૂડ ઓઇલનું વહન કરી રહ્યું હતું. […]

લાલ સમુદ્ર : હુતી બળવાખોરોએ ભારત આવતા જહાજ પર હુમલો કર્યો

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને પગલે અનેક ઈસ્લામિક આતંકવાદી સંગઠનોએ ઈઝરાયલ અને તેમને સમર્થન કરનાર દેશોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. તેમજ લાલ સાગરમાં આતંકવાદીઓ વ્યાવસાયીક જહાજોને નિશાન બનાવીને વેપારને ખોરવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન યમનમાં હુતી વિદ્રોહીઓએ ભારતમાં આવી રહેલા જહાજ ઉપર મુસાઈલથી હુમલો કર્યો હતો. આ હુમલો લાલ સાગરમાં કરવામાં […]

લાલ સાગરમાં હુથી બળવાખોરોના હુમલાથી યુએન ટ્રેડ બોડીએ વૈશ્વિક વેપારને અસરની ભીતિ વ્યક્ત કરી

નવી દિલ્હીઃ યુએન ટ્રેડ બોડીએ ચેતવણી આપી હતી કે લાલ સાગરમાં હુમલા, યુક્રેનમાં યુદ્ધ અને પનામા કેનાલમાં નીચા પાણીના સ્તરને કારણે વૈશ્વિક વેપાર ખોરવાઈ રહ્યો છે. UNCTAD તરીકે ઓળખાતી યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટના વેપાર નિષ્ણાત જાન હોફમેને ચેતવણી આપી હતી કે શિપિંગ ખર્ચ પહેલાથી જ વધી ગયો છે અને તે ઊર્જા અને […]

હુતી હુમલા વચ્ચે શ્રીલંકા લાલ સમુદ્રમાં યુદ્ધ જહાજ તૈનાત કરશે

નવી દિલ્હીઃ લાલ સાગરમાં સતત કોમર્શિયલ જહાજો પર હૂતિયો વિદ્રોહીયોના હુમલાનો સામનો કરવા માટે શ્રીલંકાએ એક નૌસેના યુદ્ધ જહાજ તૈનાત કરશે. દેશના રાષ્ટ્રપતિ વિક્રમસિંઘેએ જાણકારી આપતા કહ્યું હતું કે, લાલ સાગરમાં હૂતી હુમલામાં કોમર્શિયલ જહાજને અસર થઈ રહી છે. તેમણે કહ્યું કે જો જહાજોને દક્ષિણ આફ્રિકાના માર્ગે વાળવામાં આવે તો તે વધુ ખર્ચાળ સાબિત થશે. […]

લાલ સાગરમાં ડ્રોન હુમલાનો ભોગ બનેલુ જહાજ મુંબઈ બંદર પહોંચ્યુ, સુરક્ષા એજન્સીઓએ તપાસ તેજ કરી

મુંબઈઃ લાલ સાગરમાં વેપારી જહાજ એમવી કેમ પ્લૂટો પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજ મુંબઈ તટ પર પર આવ્યા પછી અનેક એજન્સીઓએ એકસાથે તપાસ શરૂ કરી છે. ભારતીય તટરક્ષક બળ, ભારતીય નૌસેના, તપાસ એજન્સી તથા અન્ય સંબંધિત અધિકારીઓ આ મામલે સંયુક્ત તપાસ કરી રહ્યા છે. લાઈબેરિયાઈ વેપારી જહાજ એમવી કેમ પ્લૂટોની સાથે ચાલક દળના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code