1. Home
  2. Tag "reductions"

GST દર ઘટાડાને કારણે ગ્રાહકોને 2 લાખ કરોડની બચત થશે

નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે જણાવ્યું હતું કે GST 2.0 સુધારા હેઠળ માલ અને સેવાઓ પરના કર દરમાં ઘટાડો કરવાથી ગ્રાહકોને 2 લાખ કરોડની બચત થશે. આ પગલાથી સામાન્ય લોકોના હાથમાં બચત અથવા વિવેકાધીન ખર્ચ માટે વધુ પૈસા આવશે. આગામી પેઢીના GST સુધારાઓ પર આઉટરીચ અને ઇન્ટરેક્શન કાર્યક્રમને સંબોધતા, નાણામંત્રીએ સમજાવ્યું કે GST કાઉન્સિલનો આ નિર્ણય […]

શ્રમિકોના વાસ્તવિક વેતનમાં ઘટાડાના દાવા સાથે કોંગ્રેસે લઘુત્તમ વેતનમાં વધારાની કરી માંગણી

નવી દિલ્હીઃ  વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર હેઠળ ધીમી વેતન વૃદ્ધિ અને કમરતોડ ફુગાવાના કારણે, કામદારોના વાસ્તવિક વેતનમાં ઘટાડો થયો છે અને લઘુત્તમ વેતન વધારીને 400 રૂપિયા પ્રતિ દિવસ કરવાની જરૂર છે. તેમ કોંગ્રેસે જણાવ્યું હતું. કોંગ્રેસનાના જનરલ સેક્રેટરી જયરામ રમેશે કેટલાક સરકારી આંકડાઓને ટાંકીને એવો પણ દાવો કર્યો હતો કે આજે કામદારોની […]

ગિરનાર રોપવેના ટિકિટના દરમાં ઘટાડો કરવા કલેક્ટરને આવેદન અપાયું

જુનાગઢઃ ગરવા ગિરનાર પર જવા માટે રોપ-વે બનાવવામાં આવ્યો ત્યારે નિયત કરેલા ટિકિટના દર સામે વિરોધ ઊભો થયો હતો. હવે ગિરનાર રોપવે કાર્યરત થયાને એક વર્ષ પૂર્ણ થતા જેમાં 6.60 લાખ પ્રવાસીઓએ રોપવેની સફર પુરી કરી જંગી આવક 36 કરોડની કરી લીધી છે. ઉષા બ્રેકો કંપનીને એક જ વર્ષમાં ઉંચા ભાડાથી તોતિંગ આવક થઈ છે. […]

કોરોના કાળમાં ફરીથી લોકોઓ શરૂ કર્યો કેશ વ્યવહાર, ડીજીટલ પેમેન્ટમાં ઘટાડો

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે લોકડાઉન અને કરફ્યુના પગલે નોકરી-ધંધાને અસર પડી છે. તેમજ લોકોની આર્થિક હાલત પણ લથડી છે. દરમિયાન છેલ્લા કેટલાક મહિનાથી હવે લોકો ફરીથી રોકડ નાણાકીય વ્યવહારો તરફ વળ્યાં છે. તેમજ ડીજીટલ પેમેન્ટ ઉપર વિશ્વાસ ઘટી રહ્યો છે. ઓનલાઈન ઠગાઈને કારણે લોકો રોકડ નાણાકીય વ્યવહાર તરફ લોકો વળ્યાં હોવાનું જાણવા મળે છે.  જેથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code