1. Home
  2. Tag "Registered"

મહિસાગરના બાલાસિનોરમાં કમળના 126 કેસ નોંધાયો, આરોગ્ય વિભાગની ટીમ પહોંચી

બાલાસિનોરના 34 વિસ્તારમાં કમળાના કેસનો ઉપદ્રવ માત્ર સરકારી જ નહીં ખાનગી દાવાખાનામાં પણ કમળાના કેસ નોંધાયા પાણીની લાઈનમાં ગટરના પાણી ભળતા રોગચાળો ફેલાયો બાલાસિનોરઃ મહીસાગરના બાલાસિનોર શહેરમાં કમળાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ દોડી આવ્યું છે. શહેરના  34 વિસ્તારમાં કમળાના 126 કેસ નોંધાયા છે. આ કેસ માત્ર સરકારી દવાખાનામાં નોંધાયેલા છે. જ્યારે ખાનગી દવાખાનામાં પણ […]

EPFO : એક મહિનામાં 10.62 લાખ નવા સભ્યો નોંધાયા

નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ જૂન 2025 માટે કામચલાઉ પગારપત્રક ડેટા જાહેર કર્યો છે, જેમાં 21.89 લાખ સભ્યોનો ચોખ્ખો ઉમેરો થયો છે, જે એપ્રિલ 2018માં પગારપત્રક ડેટા ટ્રેકિંગ શરૂ થયા પછીનો સૌથી વધુ રેકોર્ડ ઉમેરો છે. આ આંકડો મે 2025ના પાછલા મહિનાની તુલનામાં ચાલુ મહિના દરમિયાન ચોખ્ખા પગાર વધારામાં 9.14%નો વધારો દર્શાવે […]

દેશમાં ડિસેમ્બર 2024 સુધીમાં કુલ 118.99 કરોડ ટેલિકોમ સબ્સ્ક્રાઇબર્સ નોંધાયાં

TRAIના રિપોર્ટ અનુસાર, ડિસેમ્બર 2024માં ભારતમાં કુલ ટેલિફોન સબ્સ્ક્રાઇબર બેઝ નજીવો વધીને 118.99 કરોડ થયો છે, જેમાં Jio એ મોબાઇલ અને ફિક્સ્ડ લાઇન સેગમેન્ટ બંનેમાં સૌથી વધુ સબ્સ્ક્રાઇબર ઉમેર્યા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) અનુસાર, નવેમ્બરમાં કુલ ટેલિફોન સબ્સ્ક્રાઇબર્સ 118.71 કરોડ હતા. રિલાયન્સ જિયો ઇન્ફોકોમ 47.65 કરોડ સબ્સ્ક્રાઇબર્સ સાથે સૌથી આગળ છે, ત્યારબાદ […]

ઈ-શ્રમ પોર્ટલ: નોંધાયેલા કામદારોની સંખ્યા 30 કરોડને પાર

શ્રમ અને રોજગાર મંત્રાલયે 26 ઓગસ્ટ, 2021નાં રોજ ઇ-શ્રમ પોર્ટલ (eshram.gov.in) લોંચ કર્યું હતું, જેનો ઉદ્દેશ આધાર સાથે સીડેડ અસંગઠિત કામદારો (એનડીયુડબલ્યુ)નો વિસ્તૃત રાષ્ટ્રીય ડેટાબેઝ તૈયાર કરવાનો છે. ઇ-શ્રમ પોર્ટલનો હેતુ અસંગઠિત કામદારોને સેલ્ફ-ડિક્લેરેશનના ધોરણે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન) પ્રદાન કરીને તેમની નોંધણી અને સહાય કરવાનો છે. 28મી જાન્યુઆરી 2025 સુધીમાં, 30.58 કરોડથી વધુ અસંગઠિત […]

પરીક્ષા પે ચર્ચાના 8મા સંસ્કરણ માટે 2.79 કરોડથી વધુ સહભાગીઓએ નોંધણી કરાવી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુખ્ય પહેલ “પરીક્ષા પે ચર્ચા” ની 8મી આવૃત્તિએ આ વખતે 2.79 કરોડથી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓની નોંધણી સાથે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો તણાવ ઓછો કરવાનો અને શીખવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. નોંધનીય છે કે પરીક્ષા પે ચર્ચા 2025 માટે ઓનલાઈન નોંધણી 14 ડિસેમ્બર […]

ઉત્તરાખંડઃ ચારધામ યાત્રા માટે 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધાયા

નવી દિલ્હીઃ આ વખતે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચારધામ યાત્રા માટે અત્યાર સુધીમાં કુલ 15.13 લાખ  શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે GMVN ગેસ્ટ હાઉસનું બુકિંગ આઠ કરોડને વટાવી ગયું છે. પ્રવાસન મંત્રીનું કહેવું છે કે, આ વખતે ચારધામ યાત્રા અગાઉની યાત્રાનો રેકોર્ડ તોડશે. પ્રવાસન મંત્રી સતપાલ મહારાજે કહ્યું હતું કે, […]

કચ્છમાં ફરી એકવાર ધરા ધણધણી, ભૂકંપની તીવ્રતા 2.9 નોંધાઈ

કેન્દ્રબિંદુ ભચાઉથી 13 કિમી દૂર નોંધાયું ભૂકંપથી લોકોમાં ફેલાયો ભય આઠેક દિવસ પણ ભૂકંપના બે આંચકા નોંધાયા હતા અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. કચ્છના ભચાઉમાં ધણા ધણધણતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 2.9 નોંધાઈ હતી. જ્યારે કેન્દ્રબિંદુ ભચાઉથી 13 કિમી દુર નોંધાયું હતું. ભૂકંપના આ […]

સહારા પોર્ટલ પર અત્યાર સુધીમાં 7 લાખથી વધુ રોકાણકારોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું,અમિત શાહે 18 જુલાઈએ કરી હતી તેની શરૂઆત

દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા સહારા પોર્ટલ જે ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવ્યું હતું તે હવે ધીમે ધીમે પૂર્ણ થઈ રહ્યું છે. સહારા ગ્રૂપની ચાર સહકારી મંડળીઓમાં તેમની થાપણો પાછી મેળવવા માટે આ સંદર્ભે શરૂ કરાયેલા પોર્ટલ પર અત્યાર સુધીમાં સાત લાખ રોકાણકારોએ નોંધણી કરાવી છે. આ માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં કુલ […]

ચારધામ યાત્રા માટે 13 લાખ લોકોએ કરાવ્યું રજીસ્ટ્રેશન

દહેરાદુન : ઉત્તરાખંડમાં ભક્તોની આસ્થાના કેન્દ્ર ગંગોત્રી, યમુનોત્રીના દ્વાર ખુલવાની સાથે ચારધામ યાત્રાનો પ્રારંભ થયો છે. અલકનંદાના કિનારે બિરાજમાન દેવાધિદેવ મહાદેવના દ્વાર પણ ભક્તો માટે ખુલવા જઈ રહ્યા છે, તો બીજી તરફ મંદાકિનીના કિનારે ભગવાન વિષ્ણુના વૈકુંઠ ધામ તરીકે ઓળખાતા બદ્રીનાથના દ્વાર પણ કિનારે ખુલવા જઈ રહ્યા છે..ચારધામ યાત્રા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ રવાના […]

હૈદરાબાદમાં બે જગ્યાએ મતદાર યાદીમાં ઓવૈસીનું નામ નોંધાયેલું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

બેંગ્લોરઃ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસી હૈદરાબાદમાં બે વિધાનસભા મતવિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ મતદાર તરીકે નોંધાયેલા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. ચૂંટણી પંચને લખેલા પત્રમાં તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ જી નિરંજને દાવો કર્યો છે કે, ઓવૈસીનું નામ રાજેન્દ્ર નગર ઉપરાંત ખૈરતાબાદ વિધાનસભા ક્ષેત્રોમાં નોંધાયેલ છે. બંને મતવિસ્તારની મતદાર યાદી ચૂંટણી પંચની વેબસાઈટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code