1. Home
  2. Tag "registration"

કંડલાના દીનદયાળ પોર્ટમાં આવતાં જતાં દરેક વાહનની હવે ઓનલાઈન નોંધણી કરાવવી પડશે

ગાંધીધામ  : કંડલાના  દીનદયાળ પોર્ટ પર વાહનોનો ટ્રાફિક ખૂબજ રહેતો હોવાથી હવે પોર્ટમાં પ્રવેશવા માટે ઓનલાઈન નોંધણીનો નિયમ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. નવી લાગુ થનારી આર. એફ. આઈ. ડી. પદ્ધતિ અંતર્ગત પોર્ટમાં આવતાં જતાં દરેક પરિવહનકારોના વાહનો, વપરાશકારોના વાહનોની ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ માટે વપરાશકારોને નિર્દેશ જારી કરાયા છે. કંડલામાં દીન દયાળ […]

ચણા, રાયડા અને તુવેરની ટેકાના ભાવે ખરીદી માટે તા.1 ફેબ્રુઆરીથી નોંધણી કરાવી શકાશે

અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષે રવિપાકનું વિપુલ પ્રમાણમાં વાવેતર થયું છે. ખેડુતોને રવિપાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ – રવી સીઝન-2021-22માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે તુવેર ચણા રાયડાની ખરીદી ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લી. અમદાવાદ મારફતે કરાશે. લઘુતમ ટેકાના ભાવે તુવેરદાળની ખરીદી તા. 15-02-2022 અને ચણા તથા રાયડાની ખરીદી તા. […]

ગાંધીનગર જિલ્લામાં 3 વર્ષમાં 1.69 લાખ દસ્તાવેજોની નોંધણી, સરકારને 1572 કરોડની આવક

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ વેપાર-ધંધા ધમધમતા થતાં રિયર એસ્ટેટમાં પણ તેજી જોવા મળી હતી. જેના લીધે દસ્તાવેજ નોંધણીની આવક વધી હતી. રાજ્યમાં દસ્તાવેજ નોંધણીની સરકારને મોટી આવક થઈ રહી છે. માત્ર ગાંધીનગર જિલ્લામાંથી સરકારને 3 વર્ષમાં 1572 કરોડથી વધુની આવક થઈ હતી. ચારેય તાલુકાની સબ રજિસ્ટ્રાર કચેરીમાં 3 વર્ષમાં કુલ 1,69,987 દસ્તાવેજની નોંધણી […]

અમદાવાદમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં 1.36 લાખથી વધુ નવા મતદાર નોંધણી માટેની અરજીઓ

અમદાવાદઃ શહેરમાં નવેમ્બર મહિના દરમિયાન મતદાર સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ કાર્યક્રમને તા.5મી ડિસેમ્બર સુધી વધારવામાં આવ્યો હતો. આમ સવા મહિના દરમિયાન  હાથ ધરાયેલી મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં કુલ 2 લાખ 76 હજાર 420 અરજીઓ આવી હતી. જેમાં 18 વર્ષની ઉંમરવાળા અને પ્રથમ વખત મતદાર બનવા માંગતા હોય તેવા કુલ 1 લાખ 36 […]

અમદાવાદ શહેરમાં ફરતા બહારગામના રજિસ્ટ્રેશન થયેલા વાહનો સામે મ્યુનિ.ટેક્સ વસુલશે

અમદાવાદઃ શહેરમાં નવું વાહન ખરીદો એટલે મ્યુનિ. દ્વારા રોડ ટેક્સ લેવામાં આવે છે. પરંતુ ઘણા લોકો નવું વાહન લઈને રહેઠાણનું સરનામું અમદાવાદ મ્યુનિના બહારના વિસ્તારનું બતાવીને મ્યુનિ.નો રોડ ટેક્સ ભરતા નથી. ઉપરાંત શહેરમાં ઘણાબધા પરપ્રાંતના લોકો વસવાટ કરી રહ્યા છે. આ લોકો ધંધા-રોજગાર સાથે જોડાયેલા છે. તેમાં ઘણા લોકો નવું વાહન પોતાના વતનથી નોંધણી કરાવીને […]

મગફળીના ટેકાના ભાવે ખરીદીના રજિસ્ટ્રેશન માટે રાજકોટ જિલ્લો મોખરે

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વર્ષે મગફળીનું બમ્પર ઉત્પાદન થતાં માર્કેટ યાર્ડ્સમાં નવી મગફળીના પાકની ધૂમ આવક થઈ રહી છે. જ્યારે બીજીબાજુ સરકારે ખેડુતોને રાહત આપીને ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય લઈને તેના માટે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું . જે અંતર્ગત આગામી તા.9 થી રાજ્ય સ૨કા૨ દ્વારા ટેકના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા હાથ ધ૨વામાં આવશે. આ […]

સરકાર હવે મગફળી અને અન્ય પાકની ટેકાના ભાવે કરશે ખરીદી, 2.30 લાખ ખેડૂતોએ કરાવી નોંધણી

અમદાવાદઃ ગુજરાતમાં ખેડૂતોને તેમના પાકનું યોગ્ય વળતર મળી રહે તે માટે ટેકાના ભાવે મગફળી સહિતના પાકની દર વર્ષે ખરીદી કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ સરકારે મગફળી અને અન્ય પાકની ખરીદી કરવાની કવાયત શરૂ કરી છે. અત્યાર સુધીમાં લગભગ 2.30 લાખ જેટલા ખેડૂતોએ મગફળીના વેચાણ માટે ઓનલાઈન નોંધણી કરાવી છે. મગફળી ઉપરાંત ડાંગર અને બાજરીના […]

રાજ્યમાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે 1.10 લાખથી વધુ ખેડુતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું

અમદાવાદઃ મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે સરકારે રજિસ્ટ્રશનની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં અત્યાર સુધીમાં મગફળીના ટેકાના ભાવ માટે 1 લાખ 10 હજાર 243 રજિસ્ટ્રેશન થયા છે. જેમાં સૌથી વધુ રાજકોટમાં 26998 અને ગીર સોમનાથમાં 23745 રજિસ્ટ્રેશન થયા છે. સૌથી ઓછા અમદાવાદ, આણંદ, પાટણમાં 1-1 રજિસ્ટ્રેશન થયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ખેડુતોને મગફળીના પોષણક્ષમ ભાવ […]

મગફળી, ડાંગર, મકાઇ, બાજરીના ટેકા ભાવે વેચાણ માટેની નોંધણીનો આજથી પ્રારંભ કરાયો

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફત લઘુતમ ટેકાના ભાવે મગફળી, ડાંગર, મકાઇ અને બાજરીની ખરીદી કરાશે. આ માટેની નોંધણી પ્રક્રિયાનો આજે 1લી ઓક્ટોબરથી પ્રારંભ કરાયો છે. ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો દ્વારા ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તથા તાલુકા કક્ષાએ APMC ખાતે ઓનલાઇન નોંધણી કરાવી શકાશે. જે અંતર્ગત મગફળીની ખરીદી […]

સર્ટીફિકેટ ટુ ડિપ્લોમા ઈજનેરીમાં 34 હજાર બેઠક સામે માત્ર 3152 વિદ્યાર્થીઓએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને લીધે ધો.10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું ત્યારબાદ કોરોનાના કેસમાં ઘટાડો થતા ધો.6થી 12માં ધોરણ સુધીની શાળાઓ અને કોલેજોમાં ઓફલાઈન  કાર્યને મંજુરી આપવામાં આવી હતી. હાલ  કોલેજો તથા વિવિધ કોર્સની કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ત્યારે ધોરણ 10 બાદ ડિપ્લોમા સાથે સર્ટિફિકેટ કોર્ષ બાદ ડિપ્લોમા એન્જિનિયરિંગના બીજા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code