1. Home
  2. Tag "registration"

કાલથી 18 વર્ષથી વધુ વયના લોકોને કોરોના વેક્સીન માટે રજીસ્ટ્રેશન શરૂ થશે

કાલથી 18 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને કોરોના વેક્સીન માટે રજીસ્ટ્રેશન શરૂ થશે સરકારના કોવિન પ્લેટફોર્મ ઉપર 24 તારીખથી રજીસ્ટ્રેશન કરાવી શકાશે આગામી 48 કલાકમાં આ સાઇટ રજીસ્ટ્રેશન માટે ઓપન થશે નવી દિલ્હી: દેશમાં કોરોનાના રસીકરણને વેગવાન બનાવવાના હેતુસર કેન્દ્ર સરકારે 1 મેથી 18 વર્ષથી વધારે વયના લોકોને પણ વેક્સીન આપવાની જાહેરાત કરી હતી. આ માટેની […]

વર્ષ 2020-21માં દેશમાં 1.55 લાખથી વધુ કંપનીઓની થઇ નોંધણી

વર્ષ 2020-21માં દેશમાં 1.55 લાખથી વધુ કંપનીઓ અસ્તિત્વમાં આવી 55 લાખથી વધુ કંપનીઓએ નોંધણી કરાવી છે આ સંખ્યા અગાઉના વર્ષમાં 27 ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે નવી દિલ્હી: એક તરફ કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે બીજી તરફ વર્ષ 2020-21માં દેશમાં 1.55 લાખથી વધુ કંપનીઓ અસ્તિત્વમાં આવી છે એટલે કે કુલ આટલી કંપનીઓએ નોંધણી કરાવી […]

રસીકરણના રજીસ્ટ્રેશન માટે ભાજપના કાર્યકરો લોકોને કરશે મદદ

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ દેશની જનતાને કોરોનાની રસી લેવા અપીલ કરી છે. ત્યારે હવે ભાજપ કોરોનાની રસીકરણમાં લોકોની મદદ માટે આગળ આવ્યું છે. ગુજરાતમાં ભાજપના કાર્યકરો હવે લોકોના ઘરે-ઘરે ફરશે અને કોરોના રસી માટે રજીસ્ટ્રેશનમાં મદદ કરશે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ […]

અમરનાથ યાત્રાએ જવા માટે નોંધી લેજો આ તારીખ, બેંકોમાં શરૂ થશે રજિસ્ટ્રેશન

દેશમાં અમરનાથા યાત્રાને લઇને તૈયારીઓ શરૂ આ વર્ષે 28 જૂનના રોજ અમરનાથા યાત્રા શરૂ થશે એક એપ્રિલથી દેશભરના રાજ્યો અને યુટીની બેંકોમાં એડવાન્સ રજિસ્ટ્રેશન શરૂ થઇ જશે નવી દિલ્હી: દેશમાં અમરનાથ યાત્રાને લઇને તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઇ ચૂકી છે. ઉપરાજ્યપાલ મનોજ સિંહા તરફથી તેની જાહેરાત કરી દેવાઇ છે. એક એપ્રિલથી દેશભરના રાજ્યો અને યુટીની બેંકોમાં […]

કુંભમેળોઃ શ્રદ્ધાળુઓએ અગાઉથી કરાવવું પડશે રજીસ્ટ્રેશન

દિલ્હીઃ હરિદ્વારમાં કુંભ મેળાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોરોના મહામારી વચ્ચે યોજોનારા કુંભમેળાને લઈને તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓએ અગાઉથી નોંધણી કરાવી પડશે. સરકારી ગાઈડલાઈન અનુસાર આ વર્ષે કુંભ મેળો યોજાશે. સુત્રોના જણાવ્યા અનુસાર દેશમાં આ વર્ષે હરિદ્વારમાં કુંભ મેળો યોજાવાનો છે પરંતુ અહીં આવનાર માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું પડશે. […]

અમદવાદમાં કોરોનાની રસીની તૈયારીઓ, ઓનલાઈન થઈ શકશે નોંધણી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની રસીને લઈને તૈયારીઓ ચાલી રહી છે અને યાદી બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન અમદાવાદ શહેર અને જિલ્લામાં સર્વેની કામગીરી લગભગ પુરી થઈ ગઈ છે. જો કે, અમદાવાદ શહેરમાં કોરોનાની રસી માટેની નોંધણીમાં નામ નોંધાવવાનું રહી ગયું હશે તો હવે ચિંતા કરવાની જરૂર નથી. આ લોકો ઓનલાઈન નોંધણી કરાવી શકે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code