ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી ધોરણ-1માં પ્રવેશ માટે વય મર્યાદામાં છૂટછાટ મળે તેવી શક્યતા
અમદાવાદઃ ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત નવા શૈક્ષણિક સત્રથી ધોરણ-1માં પ્રવેશ માટે બાળકોએ 6 વર્ષની ઉંમર પૂર્ણ હશે તેને જ પ્રવેશ અપાશે. આ નિર્ણ સામે વાલીઓમાં ભારે વિરોધ ઊઠ્યો છે. ત્યારે બાળકોના પ્રવેશ માટેની વય મર્યાદામાં સુધારો કરીને રાજ્ય સરકાર હવે આ નિયમમાં છૂટછાટ આપે એવી શક્યતા છે, ગયા ડિસેમ્બર મહિનામાં રાજ્યના શિક્ષણ વિભાગે જણાવ્યું હતું […]