1. Home
  2. Tag "released"

કડાણા ડેમમાંથી 7.50 લાખ ક્યુસેસ પાણી છોડાયું, મહીસાગર નદીમાં ઘોડાપુર, 106 ગામોને એલર્ટ કરાયા

વડોદરાઃ મહિસાગર નદી પર આવેલો કડાણા ડેમ ઓવરફ્લો થયો છે.  ડેમમાંથી હાલ 7.50 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે. જેના કારણે મહીસાગર નદીએ હાલ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે અને મહી જાણે સાગર બની હોય તેમ વહી રહી છે. આણંદ જિલ્લાના મહીનદી કિનારાના ચાર તાલુકાના 26 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરાંત  કુલ […]

બનાસકાંઠાના દાંતીવાડા ડેમની જળ સપાટી 598.70 ફુટે પહોંચતા નદીમાં 2000 ક્યુસેક પાણી છોડાયુ

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં 598.70 ફુટ પાણી ભરાતા શનિવારે 2000 ક્યૂસેક પાણી ડેમમાંથી નદીમાં છોડવામાં આવતા નદીકાંઠા વિસ્તારના લોકોને સાવચેત કરાયા હતા. બનાસકાંઠામાં અને રાજસ્થાનમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદને કારણે બનાસકાંઠાની જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમમાં નવા નીરની આવક થઈ હતી. જેમાં દાંતીવાડા ડેમમાં હાલ 598.70 ફૂટ પાણી ભરાતા તંત્ર દ્વારા 2000 […]

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 184 ગુજરાતી માછીમારો પરત ફર્યા, પરિવારજનોમાં ખુશી ફેલાઈ

અમદાવાદઃ ભારત સરકારનાં પ્રયાસોથી પાકિસ્તાનની જેલમાં સજા ભોગવી રહેલા ભારતીય માછીમારો પૈકી 198 માછીમારો ને પાકિસ્તાનમાંથી મુક્ત કરાયા હતા. જે પૈકી  ગુજરાતના  184 અને 14 અન્ય રાજ્યોના માછીમારો છે. કોરોના પછીના  ત્રણ વર્ષના સમયગાળા બાદ પ્રથમ વાર મોટી સંખ્યામાં ભારતીય માછીમારોને ભારત પરત લાવવામાં આવ્યા છે. આ તમામ માછીમારો અમૃતસરથી ટ્રેન મારફતે વહેલી સવારે વડોદરા […]

ડો. આંબેડકર અને રાષ્ટ્રવાદ, ડો. આંબેડકર એક અસાધારણ અર્થ શાસ્ત્રી અને ડો. બાબાસાહેબ સંપૂર્ણ અક્ષરદેહ ભાગ 13ના અનુવાદનું વિમોચન

અમદાવાદઃ ડો. આંબેડકર ચૅર, ગુજરાત યુનિવર્સિટી અને સામાજિક સમરસતા મંચ, ગુજરાતના ઉપક્રમે બુદ્ધ પૂર્ણિમાના દિવસે ડો. આંબેડકર અને રાષ્ટ્રવાદ (અનુવાદ. મધુકાન્ત પ્રજાપતિ) ડો. આંબેડકર એક અસાધારણ અર્થ શાસ્ત્રી(અનુવાદ. ડો. નરેશ ચૌહાણ) તેમજ ડો. બાબાસાહેબ સંપૂર્ણ અક્ષરદેહ ભાગ 13 (અનુવાદ ડો. અમિત જ્યોતિકર) નું વિમોચન ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. હિમાંશું પંડયા, સ્વાવલંબી ભારત અભિયાનના સંયોજક તથા […]

અમદાવાદઃ રેસ્ટરન્ટમાં કામ કરતા બે બાળકોને મુક્ત કરાવાયાં, મહિલા સંચાલક સામે ગુનો નોંધાયો

અમદાવાદઃ નાના બાળકો પાસે મજુરી કરાવવી ગુનો બને છે તેમ છતા કેટલાક લોકો ઓછી રકમમાં બાળકો પાસે પોતાની રેસ્ટોરન્ટ, દુકાનોમાં કામ કરાવે છે. જેથી આવા બાળકોને મુક્ત કરાવવા માટે પોલીસ તથા વિવિધ સંસ્થાઓ કામગીરી કરી રહી છે. દરમિયાન સરખેજ વિસ્તારમાં એક રેસ્ટોરન્ટ ઉપર શ્રમ અધિકારીઓએ દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન બે બાળકોને મુક્ત કરાવ્યાં હતા. […]

નર્મદા અને ઉકાઈ ડેમમાં નવા પાણીની સતત આવક, નર્મદા અને તાપી નદીમાં પાણી છોડાયું

અમદાવાદઃ રાજ્યમાં સારા વરસાદ અને ઉપરનાવાસમાં સતત વરસી રહેલા વરસાદના પગલે નર્મદા ડેમ અને ઉકાઈ ડેમમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. આ જેથી હાલ નર્મદા ડેમમાંથી નર્મદા નદી અને ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી બંને નદીના કાંઠા વિસ્તારના લોકોને સાબદા રહેવા તાકીદ કરવામાં આવી છે. બંને ડેમમાં નવા […]

નામીબિયાથી લવાયેલા ચિત્તાઓનું કુનો રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું નવુ ઘર, PM મોદીએ 3 ચિત્તાને મુક્ત કર્યાં

ભોપાલઃ વર્ષો બાદ ભારતની ધરતી ઉપર ચિંતા જોવા મળ્યાં છે. હવાઈ માર્ગે નામીબિયાથી લાવવામાં આવેલા 3 ચિતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જન્મદિવસના દિવસે કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં સ્થાપિત કરવામાં આવેલા વિશેષ વાડામાં મુક્ત કરવામાં આવ્યાં હતા. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચિતાની ફોટોગ્રાફી પણ કરી હતી. આમ હવે નામીબિયાથી ભારતમાં લાવવામાં આવેલા ચિતાઓનું નવુ ઘર કુનો […]

GTUમાં ‘ સ્વાધિનતા સંગ્રામના 75 શૂરવીરો’ પુસ્તકનું વિમોચન અને વ્યાખ્યાનમાળા આજે યોજાશે

અમદાવાદઃ  દેશની આઝાદીના 75 વર્ષની ઊજવણીના ભાગરૂપે સમગ્ર રાષ્ટ્ર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે.  ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પણ આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે “આઝાદીના અમૃત પર્વના ઉદ્દેશો” વિષય પર વ્યાખ્યાન માળાનું આયોજન આજે શુક્રવારને 5મી ઓગસ્ટના રોજ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત  હિંદુ આધ્યાત્મિક સેવા સંસ્થાન સંપાદિત “સ્વાધિનતા સંગ્રમના 75 શૂરવીરો” પુસ્તકનું પણ […]

ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રની નર્મદા મુખ્ય નહેરોમાં 7 દિવસ સુધી દરરોજ 17 હજાર ક્યુસેક પાણી છોડાશે

અમદાવાદઃ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે નહેરો થકી અને નર્મદાની નહેરો સાથે જોડાયેલા તળાવો ભરીને ખેડૂતોને ખરીફ પાકની વાવણીનો મહત્તમ લાભ આપવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા નર્મદા મુખ્ય નહેરોમાં પ્રતિદિન 17000 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય હાથ ધરવામાં આવ્યો છે. તેમ પાણી પુરવઠા અને જળસંપતિ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. સતત એક અઠવાડિયા સુધી છોડવામાં […]

કચ્છમાં રવિપાક માટે પાણીની માગ થતાં કેનાલમાં 1050 ક્યુસેક પાણી છોડાયું

ભૂજ : કચ્છમાં આ વર્ષે વરસાદ એકંદરે સારો પડ્યો છે. ખરીફ પાક પણ તૈયાર થઈને વેચાણ માટે માર્કેટમાં આવી રહ્યો છે. બીજી બાજુ ખેડુતોએ રવિ પાકની વાવણીનો પ્રારંભ કરી દીધો છે. રવિ પાક માટે સીંચાઈની જરૂરીયાત ઉભી થતા પાણીની વ્યાપક માંગ બાદ નર્મદા નિગમ દ્વારા  કચ્છ શાખા નહેરમાં પાણીનો જથ્થો છોડવામાં આવ્યો છે. આ ઉપરાંત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code