નામીબિયાથી લવાયેલા ચિત્તાઓનું કુનો રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું નવુ ઘર, PM મોદીએ 3 ચિત્તાને મુક્ત કર્યાં
ભોપાલઃ વર્ષો બાદ ભારતની ધરતી ઉપર ચિંતા જોવા મળ્યાં છે. હવાઈ માર્ગે નામીબિયાથી લાવવામાં આવેલા 3 ચિતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જન્મદિવસના દિવસે કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં સ્થાપિત કરવામાં આવેલા વિશેષ વાડામાં મુક્ત કરવામાં આવ્યાં હતા. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચિતાની ફોટોગ્રાફી પણ કરી હતી. આમ હવે નામીબિયાથી ભારતમાં લાવવામાં આવેલા ચિતાઓનું નવુ ઘર કુનો […]