1. Home
  2. Tag "released"

મ્યાનમારમાં સાયબર ગુલામીમાં ફસાયેલા 60 ભારતીયોનો છુટકારો, પાંચની ધરપકડ

મહારાષ્ટ્ર પોલીસની સાયબર ટીમે મ્યાનમારમાં સાયબર ગુલામીમાં ફસાયેલા 60 થી વધુ ભારતીય નાગરિકોને બચાવ્યા છે. તેમજ સાયબર ટીમે એક વિદેશી નાગરિક સહિત પાંચ એજન્ટોની પણ ધરપકડ કરી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પીડિતોને વિદેશમાં ઉચ્ચ પગારવાળી નોકરીઓનું વચન આપવામાં આવ્યું હતું પરંતુ ત્યાં સાયબર છેતરપિંડી કરવા માટે તેમને ધમકી આપવામાં આવી હતી અને […]

સની દેઓલ અને રણદીપ હુડાની એક્શન ફિલ્મ ‘જાટ’નું થીમ સોંગ રિલીઝ થયું

મુંબઈઃ બોલીવૂડ સુપરસ્ટાર સની દેઓલ અને રણદીપ હુડાની આગામી એક્શન ફિલ્મ ‘જાટ’ના નિર્માતાઓએ ફિલ્મનું થીમ સોંગ રિલીઝ કર્યું છે. સોંગમાં સની દેઓલનો સ્વેગ જોવા મળ્યો હતો. દેઓલનો હાઇ-એનર્જી ટ્રેક સ્વેગ ચાહકોને જોવા મળશે. સોંગના બીટમાં સની દેઓલ ફૂલ એનર્જી સાથે આત્મવિશ્વાસ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ‘જાટ થીમ સોંગ’માં સની દેઓલ કુર્તા, પાયજામા અને […]

બિમસ્ટેક બંગાળની ખાડીનાં વિસ્તારમાં પ્રાદેશિક વિકાસ, જોડાણ અને આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે મહત્ત્વપૂર્ણ મંચ સ્વરૂપે બહાર આવ્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી પેતોંગ્તારન શિનાવાત્રાના આમંત્રણ પર આજે હું થાઇલેન્ડની સત્તાવાર મુલાકાતે જવા અને છઠ્ઠી BIMSTEC શિખર બેઠકમાં હાજરી આપવા માટે રવાના થઈ રહ્યો છું. છેલ્લાં એક દાયકામાં બિમસ્ટેક બંગાળની ખાડીનાં વિસ્તારમાં પ્રાદેશિક વિકાસ, જોડાણ અને આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે મહત્ત્વપૂર્ણ મંચ સ્વરૂપે બહાર આવ્યું છે. તેની ભૌગોલિક સ્થિતિ સાથે ભારતનો પૂર્વોત્તર વિસ્તાર બિમસ્ટેકના […]

ટ્રમ્પે વિદેશમાં બંધ અમેરિકન કેદીઓને પરત લાવવા અભિયાન શરૂ કર્યું, કુવૈતે 8 કેદીઓને મુક્ત કર્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના અલગ-અલગ દેશોમાં બંધ અમેરિકન કેદીઓને પરત લાવવા અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત તમામ કેદીઓને અમેરિકા પરત લાવવામાં આવી રહ્યા છે. આ સાથે કુવૈતે અમેરિકન કેદીઓના સમૂહને પણ મુક્ત કર્યો છે. કુવૈત દ્વારા મુક્ત કરાયેલા કેદીઓમાં ભૂતપૂર્વ સૈનિકો અને લશ્કરી ઠેકેદારોનો સમાવેશ થાય છે જે ડ્રગ સંબંધિત આરોપોમાં વર્ષોથી જેલમાં […]

પાકિસ્તાન ટ્રેન હાઈજેકઃ સુરક્ષાદળોએ તમામ બંધકોને મુક્ત કરાવ્યાં

પાકિસ્તાની આર્મીએ પોતાના બંધકોને મુક્ત કરવામાં સફળતા મેળવી છે. આર્મીના પ્રવક્તા લેફ્ટિનન્ટ જનરલ અહમદ શરીફે પાકિસ્તાની ટીવી ચેનલ દુનિયા ન્યૂઝને જણાવ્યું કે આર્મીએ તમામ 33 બલૂચ વિદ્રોહીઓને ઠાર મારી નાખ્યા છે. હવે ત્યાં એક પણ બલૂચ વિદ્રોહી હાજર નથી. આર્મી સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આમાં કેટલા લોકોના મોત થયા છે, તેની વિગત પછી જાહેર […]

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ICC એ વન-ડે રેકિંગ લિસ્ટ જાહેર કર્યું, ભારતનો દબદબો યથાવત

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા જ કેટલીક ટીમો વન-ડે સીરિઝ રમી રહી છે. તાજેતરમાં જ પાકિસ્તાનમાં ટ્રાઈ નેશન સીરીઝ ખત્મ પૂર્ણ થઈ છે જે પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. આ ઉપરાંત ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 મેચની વન-ડે સીરિઝ અને ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે બે મેચની વન-ડે સીરિઝ રમાઈ હતી. હવે ચેમ્પિયન્સ […]

ઝારખંડ વિધાનસભા ચૂંટણીઃ પ્રથમ તબક્કા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

નવી દિલ્હીઃ ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ચૂંટણી પંચે આજે જાહેરનામું બહાર પાડ્યું છે. આ તબક્કામાં 13 નવેમ્બરે 43 બેઠકો પર મતદાન થશે. 25 ઓક્ટોબર નામાંકન ભરવાની છેલ્લી તારીખ છે. ઉમેદવારો સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધી નોમિનેશન ફાઇલ કરી શકશે. 28 ઓક્ટોબરે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. નામ પાછા ખેંચવાની છેલ્લી તારીખ […]

કંગના રનૌત દ્વારા સ્વ-સંપાદિત પુસ્તક ‘પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીઃ ફ્રોમ ધ રેડ ફોર્ટ’નું વિમોચન કરાયું

નવી દિલ્હીઃ બીજેપી સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 74 માં જન્મદિવસ નિમિત્તે નરેન્દ્ર મોદી સેન્ટર ફોર સ્ટડીઝ દ્વારા આયોજિત પુસ્તક વિમોચન કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં કંગના રનૌત દ્વારા સ્વ-સંપાદિત પુસ્તક ‘પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીઃ ફ્રોમ ધ રેડ ફોર્ટ’નું પણ વિમોચન કર્યું હતું. કંગના રનૌતે પોતાના ભાષણમાં પ્રધાનમંત્રીના નેતૃત્વની પ્રશંસા […]

શ્રીલંકાએ 17 ભારતીય માછીમારોને મુક્ત કર્યા

શ્રીલંકાના જળસીમામાં ગેરકાયદેસર રીતે માછીમારી કરવા બદલ ધરપકડ કરાયેલા ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. શ્રીલંકન નૌકાદળ દ્વારા ધરપકડ કરાયેલા 17 ભારતીય માછીમારોને આજે ભારત પરત મોકલવામાં આવ્યા હતા. માછીમારી કરવા ગયેલા આ તમામ ભારતીય માછીમારો શ્રીલંકન નેવીની જાળમાં ફસાઈ ગયા હતા. કાયદાકીય કાર્યવાહી બાદ હવે તમામને મુક્ત કરવામાં આવ્યા છે. ભારતીય મિશન દ્વારા આ […]

બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલિદા ઝિયાને જેલમાંથી મુક્ત કરવા રાષ્ટ્રપતિએ કર્યો આદેશ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં રાજકીય અશાંતિ વચ્ચે શેખ હસીનાએ સોમવારે પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપી દેશ છોડી દીધો હતો. જે બાદ પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીને ઢાકામાં બંગભવન ખાતે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમાં ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ, વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ અને નાગરિક સમાજના પ્રતિનિધિઓ સાથે વચગાળાની સરકારની રચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં BNP […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code