1. Home
  2. Tag "Reliance Jamnagar"

ઓક્સિજન સપ્લાય ન ખોરવાય તે માટે રિલાયન્સથી જામનગર-રાજકોટ વચ્ચેના ધોરીમાર્ગને ગ્રીન કોરિડોર જાહેર કરાશે

જામનગરઃ સૌરાષ્ટ્રમાં કોરોનાનો ભય ટળ્યો નથી ત્યાં જ તાઉ-તે વાવાઝોડાનું જોખમ મંડરાઈ રહ્યું છે ત્યારે જ જામનગરના જિલ્લા કલેકટર રવિ શંકરે જણાવ્યું કે, ઓક્સિજન સપ્લાય ન ખોરવાય તે માટે કેન્દ્ર સરકારની સૂચના મુજબ રિલાયન્સથી જામનગર – રાજકોટ વચ્ચેના ધોરીમાર્ગને ગ્રીન કોરિડોર જાહેર કરાશે, ઉપરાંત આર્મી, એરફોર્સ અને નેવીની ટીમને પણ તૈનાત રખાઈ છે. અને 200 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code