ઓવૈસીના પક્ષના નેતાએ 300 હિન્દુ મહિલાઓનું જીવન બરબાદ કર્યું, મામલો પહોંચ્યો સીએમ યોગી સુધી
લખનૌ, 5 ફેબ્રુઆરી, 2026 – 300 Hindu women દેશમાં અનેક ક્ષેત્રમાંથી વારંવાર ધર્માંતર, હિન્દુ મહિલાઓ સાથે છેતરપિંડી, દુષ્કર્મ, લવ જેહાદના સમાચાર આવ્યા જ કરે છે. આવા જ એક સમાચાર ઉત્તરપ્રદેશના બસ્તી ગામમાંથી આવ્યા છે. અહીં અસદુદ્દીન ઓવૈસીના પક્ષના એક નેતાએ ખૂબ મોટા પાયે હિન્દુ મહિલાઓ સાથે ગંભીર છેતરપિંડી અને ધર્માંતરનું એક મોટું કૌભાંડ છતું થયું […]


