1. Home
  2. Tag "remedy"

વરસાદનું પાણી ખૂબ જ ઉપયોગી છે, આ ઉપાયોથી ઘણી સમસ્યાઓનો ઉકેલ આવશે

વરસાદની ઋતુ અથવા ચોમાસાની ઋતુ જૂનથી સપ્ટેમ્બર સુધી રહે છે. આ સમયગાળા દરમિયાન ઘણો વરસાદ પડે છે. જોકે, અતિશય વરસાદ ક્યારેક ખરાબ અસરો પણ કરે છે. આના કારણે નદીઓનું પાણીનું સ્તર વધે છે અને ગામડાં અને શહેરો ડૂબી શકે છે, પાકને પણ નુકસાન થાય છે, ભૂસ્ખલનનું જોખમ વધે છે અને રોગો વગેરે પણ ફેલાવા લાગે […]

થાઈરોઈડમાં આ આયુર્વેદિક ઉપાય રહેશે ફાયદાકારક

થાઈરોઈડ એ આપણા ગળામાં રહેલી એક ગ્રંથિ છે. જ્યારે તેની કામગીરી બગડે છે, ત્યારે રોગ શરૂ થાય છે. જો કે કોઈને પણ આ રોગ થઈ શકે છે, સ્ત્રીઓને વધુ જોખમ રહેલું છે. આમાં, થાઇરોઇડ ગ્રંથિમાંથી નીકળતો હોર્મોન વધુ કે ઓછો હોઈ શકે છે. તેના બંને પ્રકારો માટે, ડૉ. નિશાંત ગુપ્તાએ એક આયુર્વેદિક ઉપાય સૂચવ્યો છે, […]

પપૈયાના 5 ફાયદા નહીં જાણતા હોવ, હૃદય રોગથી લઈને પ્રોસ્ટેટ કેન્સર સુધીની દરેક સમસ્યા માટે રામબાણ

હાલની મોસમમાં પેટની સમસ્યાથી પરેશાન છો, તો પપૈયું ખાવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનું સેવન કરવાથી પેટની સમસ્યા દૂર થાય છે. ફાઈબરથી ભરપૂર આ ફળમાં બીજા ઘણા પોષક તત્વો પણ જોવા મળે છે. તે પેટ સંબંધિત સમસ્યાઓને જડમૂળથી દૂર કરે છે. પાકેલું પપૈયું પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે. ફાઈબરથી ભરપૂર આ ફળમાં બે […]

વરસાદમાં આર્થરાઈટીસનો દુખાવો વધુ પરેશાન કરે છે, જાણો રાહત મેળવવાના 7 અસરકારક ઉપાય

વરસાદની ઋતુમાં આર્થરાઈટીસનો દુખાવો વધુ પરેશાન કરે છે. આ એક એવો દુખાવો છે જે શરીરના કોઈપણ સાંધા પર થઈ શકે છે. સામાન્ય રીતે, તે હાથ, ઘૂંટણ, હિપ્સ અને કરોડરજ્જુને વધુ પરેશાન કરે છે. સંધિવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમાં આનુવંશિકતા, વૃદ્ધાવસ્થા, ઈજા, ચેપ, સ્થૂળતા અને ધૂમ્રપાનનો સમાવેશ થાય છે. જો આ દર્દ તમને ચોમાસામાં […]

જો શનિદેવની સાડા સાતની પનોતી ચાલી રહી હોય તો શનિદેવને પ્રસન્ન કરવા કરો આ ઉપાય

શનિને એક ક્રૂર ગ્રહ માનવામાં આવે છે, શનિની બે વિશેષ અવસ્થાઓ સાડા સાતની અને ધૈયા પણ પીડાદાયક માનવામાં આવે છે. શનિ સાડા સાતના અશુભ પરિણામોથી બચવા શું ઉપાય કરવા જોઈએ? શનિની સાડા સાતની પનોતી સાડા સાત વર્ષ સુધી રહે છે. શનિની સાડાસાતીથી પ્રભાવિત લોકોને તેમના જીવનમાં પરેશાનીઓનો સામનો કરવો પડે છે. શનિની સાડાસાતી દરમિયાન શનિવારે […]

સોમવારે પૂજા કરતી વખતે કરી લો આ સરળ કામ, થઈ શકે છે અનેક લાભો

સોમવારનો દિવસ ભગવાન શિવને અતિ પ્રિય છે. સોમવારે માં પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. કેટલાક લોકો સોમવારનું વ્રત પણ રાખતા હોય છે. સોમવારનું વ્રત કરવાથી વ્યક્તિની મનની ઈચ્છા પૂરી થાય છે. 1. જો ચંદ્ર દોષથી મુક્ત થવું હોય તો સોમવારે સ્નાન કરીને સફેદ કપડાં પહેરી ભગવાન શિવનો પાણીથી અભિષેક કરવો. આ પાણીમાં […]

એક ભૂલ અને ફસાઈ જશો તમેઃ સરકારએ લોકોને કરી છે અપીલ, પાર્સલ સ્કેમથી બચવાના ઉપાય

ભારતમાં કૂરિયર કે પાર્સલ સ્કેમ જંગલની આગની જેમ ફેલાઈ રહ્યુ છે. દરરોજ કોઈના કોઈ પાર્સલ સ્કેમનો શિકાર બનાવવામાં આવે છે. સરકાર પણ લગાતાર લોકોને આ સ્કેમ વિશે ચેતવણી આપે છે પણ કોઈ ખાસ ફાયદો દેખાતો નથી. પાર્સલ સ્કેમ હેઠળ અત્યાર સુધી હજારો લોકોને નિશાન બનાવવવામાં આવ્યા છે. અને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. • […]

ડ્રાઇવિંગ કરતી વખતે જો તમે ઊંઘી જશો તો થઇ શકે છે મોટો અકસ્માત, જાણો શું છે ઉપાય

દેશમાં દર વર્ષે સેંકડો લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. તેની પાછળ અલગ-અલગ કારણો હોઈ શકે છે. પણ એક ભૂલ બધા ડ્રાઇવરો કરે છે તે છે બેદરકારીથી વાહન ચલાવવું. ઘણા ડ્રાઈવરો કહે છે કે તે સાવધાનીથી વાહન ચલાવે છે, પણ તે ડ્રાઈવિંગ કરતી વખતે ઊંઘી જાય છે. જોકા આવવાના ઘણા કારણો હોઈ શકે છે ઘણા […]

ઉનાળામાં કેમ વધી રહ્યા છે બ્રેન સ્ટ્રોકના કેસ? જાણો કારણ અને બચવાના ઉપાય

તડકામાં બહાર નીકળતા પહેલા તમારે કેટલીક સાવચેતીઓ ધ્યાનમાં રાખવાની જરૂર છે. ઉનાળાની ઋતુમાં હીટ સ્ટ્રોકનું જોખમ ખુબ વધી જાય છે. છેલ્લા કેટલાક દિવસોમાં હીટ સ્ટ્રોક દરમિયાન બ્રેઈન સ્ટ્રોકથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. ડોક્ટરના મતે બીપી અને ડાયાબિટીસના દર્દીઓમાં બ્રેઈન સ્ટ્રોકના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેની પાછળનું સૌથી મોટું કારણ છે […]

ઉનાળામાં થઈ શકે છે આંખો સબંધિત સમસ્યા, ખંજવાળ અને શુષ્કતાથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાય

ઉનાળાના દિવસોમાં આંખને લગતી સમસ્યાઓ થવા લાગે છે જેના કારણે આંખો લાલ થઈ જાય છે અને આંખોમાં શુષ્કતા આવી જાય છે. જો તેની સમયસર સારવાર ના કરવામાં આવે તો સમસ્યાઓનું કારણ બની શકે છે. જો ઉનાળામાં તમારી આંખો લાલ કે શુષ્ક થવા લાગી હોય તો તમે આ ઘરેલું ઉપાય કરી શકો છો. ઉનાળાની ઋતુ આવતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code