1. Home
  2. Tag "removed"

વાયબન્ટ સમિટને લીધે ગાંધીનગરમાં 100 જેટલા છાપરાં અને રોડ પરના લારી-ગલ્લાં દૂર કરાયા

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં આગામી તા.10મી જાન્યુઆરીથી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ-વિદેશના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ગાંધીનગરમાં મેગા ઈવેન્ટ યોજાવાની હોવાથી શહેરના રોડ-રસ્તાઓને નવોઢાની જેમ શણગારવામાં આવી રહ્યા છે. ઉપરાંત રોડ સાઈડના 100થી વધુ છાપરા હટાવી દેવામાં આવ્યા છે. તેમજ રોડ પરના લારી-ગલ્લાઓ પણ હટાવવામાં આવી રહ્યા છે. […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશને 79 ઢોરવાડાના દબાણો હટાવી 1.04 લાખ ચો. મીટર જગ્યા ખાલી કરાવી

ગાંધીનગર:  પાટનગર ગણાતા ગાંધીનગરમાં ખૂલ્લી જગ્યાઓ પર પશુપાલકોએ દબાણો કરીને ઢોરવાડા બનાવી દીધા હતા. ઘણા ઢોરવાડા પર કાચા મકાનો પણ બાંધી દેવામાં આવ્યા હતા. આખરે મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધિશો દ્વારા ઢોર નિયંત્રણ પોલિસી લાગુ કરવામાં આવ્યા બાદ સરકારી જગ્યામાં ઊભા થઈ ગયેલા ગેરકાયદેસર ઢોરવાડા હટાવવાની  છેલ્લા 13 દિવસથી ઝુંબેશ આદરવામાં આવી હતી. જેમાં 79 ઢોરવાડા હટાવીને […]

અમદાવાદમાં મ્યુનિ. દ્વારા વસ્ત્રાલ રોડ પર 22 શેડ, અને 80 જેટલાં અન્ય દબાણો દુર કરાયાં

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રોડ-રસ્તાઓ પરના દબાણો હટાવવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં વસ્ત્રાલ રોડ પર  22 શેડ જેટલા શેડ અને  80  જેટલા ઓટલા તોડી પાડવામાં આવ્યા છે. મ્યુનિના એસ્ટેટ વિભાગે પોલીસના બંદાબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. કેટલાક વેપારીઓએ તો એસ્ટેટના અધિકારીઓ પહોંચે તે પહેલા જ દબાણો હટાવી […]

સાળંગપુરઃ હનુમાનજીની વિશાળ પ્રતિમા નીચે કંડારવામાં આવેલા વિવાદીત ભીંતચિત્રો દુર કરાયાં

સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા નવા ચિત્રો લગાવાયાં સનાતન ધર્મના સાધુ-સંતોની નારાજગી દૂર કરવાના પ્રયાસ અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં હનુમાનજીની વિશાળ પ્રતિમા નીચે કંડારવામાં આવેલા ભીંતચિત્રોને પગલે વિરોધ ઉભો થયો હતો. તેમજ રાજ્યના સાધુ-સંતાએ વિરોધ નોંધાવીને તાત્કાલિક દૂર કરવાની માંગણી કરી હતી. આ વિવાદ વધુ વકરતા અંગે સરકારે દરમિયાનગીરી કરવા ઝંપલાવ્યું હતું. અંતે વિવાદીત ચિત્રો દૂર […]

ભારતમાં સોયાબીન અને સનફ્લાવર ઓઈલ પરની આયાત ડ્યુટી દુર કરાઈ

નવી દિલ્હીઃ ભારત સરકારે જૂન સુધીમાં ક્રૂડ સોયાબીન ઓઈલ અને ક્રૂડ સનફ્લાવર ઓઈલ પરની આયાત ડ્યુટી દૂર કરવાનો નિર્ણય લીધો છે. સરકારે આયાત ડ્યુટી મુક્તિ અંગે સ્પષ્ટતા કરી છે કે, 31 માર્ચ પહેલા મોકલવામાં આવેલ સોયા તેલ અને સૂર્યમુખી તેલની આયાત મુક્ત રાખવામાં આવશે કારણ કે આયાત નિયમો અંગેની ગૂંચવણના પરિણામે હજારો કાર્ગો બંદરો પર […]

અભ્યાસક્રમમાંથી મુઘલ ઈતિહાસ હટાવાયો, બાળકો પરનો બોજ ઓછો કરવા પુનરાવર્તિત વસ્તુઓ દૂર કરાઈઃ NCERT

લખનૌઃ યુપીમાં ધોરણ 12ના અભ્યાસક્રમમાંથી મુઘલ ઈતિહાસના પ્રકરણો હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. NCERTએ ઈતિહાસના પુસ્તકમાંથી મુગલ દરબાર અને શાસક પ્રકરણ હટાવી દીધું છે. આ સિવાય 11મા ધોરણમાંથી કેટલાક ચેપ્ટર પણ હટાવવામાં આવ્યા છે. હવે NCERT ચીફે આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, બાળકો પરનો બોજ ઓછો કરવાનો હતો તેથી પુનરાવર્તિત વસ્તુઓ દૂર કરવામાં આવી […]

રાજકોટમાં રાહુલ ગાંધીની સભા પહેલા જ કોંગ્રેસના પોસ્ટર-ઝંડા હટાવાતા કોંગ્રેસે કરી ફરિયાદ

રાજકોટઃ શહેર અને જિલ્લામાં ચૂંટણી પુરચારનો માહોલ જામ્યો છે. આજે શહેરના શાસ્ત્રી મેદાનમાં કોંગ્રેસના રાહુલા ગાંધીની સભા યોજાઈ તે પહેલા જ આસપાસના વિસ્તારોમાં કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા બેનર્સ અને પોસ્ટર્સ તેમજ કોંગ્રેસની ઝંડીઓ તંત્ર દ્વારા હટાવી લેવામાં આવતા કોંગ્રસે આ સંદર્ભે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. કેટલાક અધિકારીઓ ભાજપને વહાલા થવા માટે માત્ર કોંગ્રેસના બેનર્સ […]

મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીના 25 નેતાઓની સુરક્ષા વ્યવસ્થા હટાવાઈ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં હાલની શિંદે સરકારે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસના મહા વિકાસ અઘાડી (એમવીએ) ગઠબંધનના 25 નેતાઓનું ‘વર્ગીકૃત’ સુરક્ષા કવચ હટાવી દીધું છે. સરકારના આ નિર્ણયને પગલે 25 નેતાઓને તેમના ઘરની બહાર કે એસ્કોર્ટની બહાર કાયમી પોલીસ સુરક્ષા નહીં મળે. ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, સુરક્ષાની સ્થિતિનું મૂલ્યાંકન કર્યા […]

સુરતઃ રસ્તા ઉપર ટ્રાફિકને અડચણરૂપ બે ધાર્મિક સ્થળોનું દબાણ દૂર કરાયું

અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડસિટી સુરતમાં માર્ગની વચ્ચે આવેલા બે ધાર્મિક સ્થળ મંદિર અને દરગાહને પગલે ટ્રાફિકમાં અડચણ ઉભી થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. દરમિયાન તંત્ર દ્વારા રાત્રિના સમયે જ ગણતરીના કલાકોમાં જ બંને ધાર્મિક સ્થળોનું દબાણ હટાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં તાત્કાલિક રોડનું પણ નિર્માણ કરી દેવામાં આવ્યું છે. ધાર્મિક સ્થળોનું દબાણ દૂર કરવાની […]

જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 દૂર કરાયાને 3 વર્ષ પુરાઃ આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી 3 વર્ષ પહેલા આર્ટીકલ 370 દૂર કરવામાં આવી હતી. એટલું જ નહીં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્ર શાસિત રાજ્યોની સ્થાપના કરાઈ હતી. આ ત્રણ વર્ષના સમયગાળામાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટના ઘટવાની સાથે લો એન્ડ ઓર્ડરની ઘટનામાં કોઈ પણ નાગરિક કે જવાનનું મોત થયું નથી. એટલું જ નહીં આતંકવાદી ઘટનાઓમાં પણ મૃત્યુની સંખ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code