અમદાવાદના જયશંકર સુંદરી હોલનું મ્યુનિ.દ્વારા 5 કરોડના ખર્ચે રિનોવેશન કરાશે
ગુજરાત સરકારનો જયશંકર સુંદરી હોલ AMCને 30 વર્ષ માટે સોપવાનો નિર્ણય, શહેરના કોટ વિસ્તારમાં નાટ્યાત્મક સાંસ્કૃતિક અને મનોરંજનના કાર્યક્રમો યોજી શકાશે, જયશંકર સુંદરી હોલની બેઠકો પણ બદલીને નવીન બનાવવામાં આવશે, અમદાવાદઃ શહેરના લોકો સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમ માણી શકે તે માટે જયશંકર સુંદરી હોલનું વર્ષો પહેલા નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ જયશંકર સુંદરી હોલ જર્જરિત […]