1. Home
  2. Tag "Repeaters Students Announce Results"

ધો-12 સામાન્ય પ્રવાહ રિપીટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેરઃ 27.83 ટકા વિદ્યાર્થીઓ થયા ઉતીર્ણ

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે ધો-10 અને ધો-12ના રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષી લઈ શકાઈ ન હતી. આ વિદ્યાર્થીઓને માસપ્રમોશન આપવામાં આવ્યું હતું. જો કે, કોરોનાના કેસમાં ઘટાડો થતા ધો-10 અને 12ના રિપીટર્સની પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો હતો. તેમજ મોટી સંખ્યમાં રિપીટર્સ વિદ્યાર્થીઓએ પરીક્ષા આવી હતી. દરમિયાન આજે ધો-12 સામાન્ય પ્રવાહનું 27.83 ટકા પરિણામ જાહેર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code