1. Home
  2. Tag "Report"

હેકર્સનો મોટો હુમલો! 995 કરોડ પાસવર્ડ લીક થયા, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

સાયબર સુરક્ષાનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. ઘણીવાર સમાચાર આવે છે કે કોઈ કંપનીનો ડેટા લીક થયો છે. આવી સ્થિતિમાં એક ચોંકાવનારી માહિતી સામે આવી છે કે અત્યાર સુધીનો સૌથી મોટો ડેટા લીક થયો છે. લગભગ 995 કરોડ પાસવર્ડ લીક થયા છે. સંશોધકોના મતે આ પાસવર્ડ લીક અત્યાર સુધીનો સૌથી મોટો લીક છે. રિપોર્ટમાં […]

હાથરસ ઘટના અંગે SIT એ રિપોર્ટ સોંપ્યો, યોગી સરકારે છ અધિકારીઓને સસ્પેન્ડ કર્યાં

લખનૌઃ 2 જુલાઈના રોજ ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં સત્સંગ દરમિયાન નાસભાગમાં 121 ભક્તોના મોત થયા હતા. અકસ્માતના એક સપ્તાહની અંદર જ SITએ તપાસનો 300 પાનાનો  રિપોર્ટ સરકારને સોંપ્યો છે. આ રિપોર્ટ મંગળવારે મુખ્યમંત્રી યોગી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. SITના રિપોર્ટમાં નારાયણ હરી સાકર ઉર્ફે સૂરજપાલ (ભોલે બાબા)ના નામનો ઉલ્લેખ પણ નથી. તેમજ આયોજકો અને […]

આર્થિક અસમાનતા દુર કરવા માટે વેલ્થ ટેક્સની ભલામણ કરતો રિપોર્ટ, 10 કરોડથી વધુ સંપતિ હોવા પર 2 ટકા ટેક્સની ભલામણ

દેશમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણી વચ્ચે વેલ્થ ટેક્સની માંગ ફરી એકવાર જોર પકડી રહી છે. આર્થિક અસમાનતા એટલે કે અમીર અને ગરીબ વચ્ચેના વધતા જતા અંતરને જોતા ઘણા સમયથી અમીર લોકો પર અલગથી ટેક્સ લગાવવાની માંગ કરવામાં આવી રહી છે. હવે એક સંશોધને ભારતમાં અમીર લોકો પર વેલ્થ ટેક્સ લાદવાની હિમાયત કરીને ચર્ચાને ફરી તેજ […]

હાર્વર્ડ યુનિવર્સિટીનું સંશોધન, હૃદયરોગના હુમલા વખતે તુરંત ચાવી લો આ ગોળી, મૃત્યુનું જોખમ ઘટી જશે

જીવનશૈલીમાં સુધારો કરવોએ હાર્ટ એટેકથી બચવા માટેનું પ્રથમ પગલું છે. પરંતુ હૃદયરોગનો હુમલો થાય ત્યારે..? આવા સમયે હૃદયરોગના ડૉક્ટરો એસ્પિરિન લેવાની ભલામણ કરે છે. એક સંશોધનમાં સામે આવ્યું છે કે જો છાતીમાં દુખાવાના 4 કલાકની અંદર એસ્પિરિન લેવામાં આવે તો હાર્ટ એટેકથી મૃત્યુનું જોખમ ઘટી શકે છે. આ સંશોધન હાર્વર્ડની ટીએચ ચાન સ્કૂલ ઓફ પબ્લિક […]

હાઈબ્રિડ કાર ઉપર GSTમાં ઘટાડો થવાની શક્યતા ટૂંક સમયમાં જ નથી, રિપોર્ટમાં ખુલાસો

GST કાઉન્સિલની આગામી બેઠકમાં સરકાર હાઇબ્રિડ કાર પર ટેક્સ છૂટ અંગે ચર્ચા નહીં કરી શકે. એક મીડિયા રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. ભારત માટે હાઇબ્રિડ કાર બનાવતી મારુતિ સુઝુકી જેવી કંપનીઓ માટે આને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. જોકે, આને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા મોટર્સ જેવી ઈલેક્ટ્રિક કાર નિર્માતાઓ માટે મોટા પ્રોત્સાહન […]

મિસેકેરેજ ન થાય તે માટે આટલી બાબતો અવશ્ય ધ્યાનમાં રાખો, ઘણી દવાઓ પણ બની શકે છે મિસ કેરેજનું કારણ

મિસકેરેજ થવાનું દર્દ માતા બનવાની રાહ જોઇને બેઠેલી સ્ત્રીને જ ખબર પડે.. મિસકેરેજ થવાના કારણો અલગ-અલગ હોય છે, અમે તમને કેટલીક એવી બાબતો વિશે જણાવવા જઇ રહ્યા છે જે મિસ કેરેજ ન થાય તે માટે ખુબ મહત્વની બની રહે છે. ડોક્ટરને મળી જરૂરી ટેસ્ટ કરાવો ઘણી હોર્મોનલ સમસ્યાઓ પણ મિસકેરેજનો ખતરો વધારી શકે છે. ઘણા […]

એવરેસ્ટ અને એમડીએચ મસાલા પર હવે નેપાળે પણ મુક્યો પ્રતિબંધ, મસાલામાં ઇથિલિન ઓક્સાઇડની તપાસ થશે

સિંગાપોર અને હોંગકોંગ બાદ હવે નેપાળે પણ બે ભારતીય મસાલા બ્રાન્ડ એવરેસ્ટ અને MDHના વેચાણ- વપરાશ અને આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. નેપાળના ખાદ્ય પ્રૌદ્યોગિકી અને ગુણવત્તા નિયંત્રણ વિભાગે આ મસાલામાં જંતુનાશક ઇથિલિન ઓક્સાઇડ હોવાની આશંકા વચ્ચે આ નિર્ણય લીધો છે. આ મસાલામાં ઇથિલિન ઓક્સાઇડની તપાસ શરૂ કરવામાં આવી છે. નેપાળના ફૂડ ટેક્નોલોજી વિભાગના […]

સરકાર ઈલેક્ટ્રિક ટુ-વ્હિલર પર સમાપ્ત કરી શકે છે સબસિડી, રિપોર્ટમાં દાવો

ઈલેક્ટ્રિક ટુ-વ્હિલર પર સબસિડી થોડાક અઠલાડિયામાં સમાપ્ત થવાની સંભાવના છે. કેમ કે સરકાર ફાસ્ટર એડોપ્શન એન્ડ મૈન્યુફેક્ચરિંગ ઓફ ઈલેક્ટ્રિક વ્હિકલના ત્રીજા ચરણ એટલે ફેમ3ને લાગૂ કરવાના મૂડમાં નથી. આ વર્ષની શરૂઆતમાં સરકારે પહેલાથી સબસિડી ઓછી કરી દીધી છે. જેના લીધે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સની માંગમાં ઘટાડો થયો હતો. માંગ હવે સ્થિર થઈ રહી હોવાનું જણાય છે, જેના […]

સંદેશખાલી કેસમાં CBIના રિપોર્ટની હાઈકોર્ટે કરી સમીક્ષા, સરકારને તપાસમાં સહયોગ કરવા નિર્દેશ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં સંદેશખાલીની ઘટનાને લઈને ભારે હોબાળો થયો હતો. કોલકાતા હાઈકોર્ટે સંદેશખાલીમાં મહિલાઓ પર અત્યાચાર અને જમીન પચાવી પાડવાના આરોપોની તપાસ સીબીઆઈને સોંપી હતી. હવે સીબીઆઈએ તપાસનો પ્રાથમિક અહેવાલ હાઈકોર્ટમાં સુપરત કર્યો છે, જેના પર કોર્ટે સંતોષ વ્યક્ત કર્યો છે. ચીફ જસ્ટિસ ટીએસ શિવગન્નમ અને જસ્ટિસ હિરન્મય ભટ્ટાચાર્ય સાથે સીબીઆઈ રિપોર્ટની સમીક્ષા કરી […]

વાયુ પ્રદૂષણને કારણે દર વર્ષે લાખો લોકોના થાય છે મોત,રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

દિલ્હી: ભારતમાં તમામ સ્ત્રોતોમાંથી બહારના હવાના પ્રદૂષણને કારણે દર વર્ષે 21 લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે. ‘ધ BMJ’ (ધ બ્રિટિશ મેડિકલ જર્નલ) માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર ભારતમાં દર વર્ષે બહારનું વાયુ પ્રદૂષણ 21 લાખ 80 હજાર લોકોના જીવ લે છે. આ મામલે ભારત ચીન પછી બીજા સ્થાને છે. સંશોધન મુજબ, ઉદ્યોગ, વીજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code