વાયુ પ્રદૂષણને કારણે દર વર્ષે લાખો લોકોના થાય છે મોત,રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
દિલ્હી: ભારતમાં તમામ સ્ત્રોતોમાંથી બહારના હવાના પ્રદૂષણને કારણે દર વર્ષે 21 લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે. ‘ધ BMJ’ (ધ બ્રિટિશ મેડિકલ જર્નલ) માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર ભારતમાં દર વર્ષે બહારનું વાયુ પ્રદૂષણ 21 લાખ 80 હજાર લોકોના જીવ લે છે. આ મામલે ભારત ચીન પછી બીજા સ્થાને છે. સંશોધન મુજબ, ઉદ્યોગ, વીજ […]