1. Home
  2. Tag "Report"

વાયુ પ્રદૂષણને કારણે દર વર્ષે લાખો લોકોના થાય છે મોત,રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

દિલ્હી: ભારતમાં તમામ સ્ત્રોતોમાંથી બહારના હવાના પ્રદૂષણને કારણે દર વર્ષે 21 લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે. ‘ધ BMJ’ (ધ બ્રિટિશ મેડિકલ જર્નલ) માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર ભારતમાં દર વર્ષે બહારનું વાયુ પ્રદૂષણ 21 લાખ 80 હજાર લોકોના જીવ લે છે. આ મામલે ભારત ચીન પછી બીજા સ્થાને છે. સંશોધન મુજબ, ઉદ્યોગ, વીજ […]

ભારતમાં દર વર્ષે પ્રદુષણથી 24 લાખ લોકોના થાય છે મોત

રાજધાની દિલ્હીમાં હેલ્થ ઈમરજન્સી જેવી સ્થિતિ છે, પ્રદૂષણનું સ્તર એટલું વધી રહ્યું છે કે ખુલ્લી હવામાં શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ રહ્યો છે. ઝેરી હવા દિલ્હીમાં રહેતા લોકોના સ્વાસ્થ્યને સૌથી વધુ અસર કરી રહી છે. પ્રદૂષણ અહીં રહેતા લોકોનું આયુષ્ય સતત ઘટાડી રહ્યું છે. તેના નુકસાન અંગે દરરોજ નવા અહેવાલો સામે આવી રહ્યા છે. દરમિયાન […]

મોરબીમાં કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં SITના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

અમદાવાદઃ મોરબીમાં કેબલ બ્રિજ દુર્ઘટનાને હજુ પ્રજા ભુલી નથી, આ દૂર્ઘટનામાં 130થી વધારે વ્યક્તિઓના મૃત્યુ થયું હતું. આ બનાવની ખાસ તપાસ ટીમ (એસઆઈટી)એ તપાસ કરી હતી. દરમિયાન એસઆઈટીએ કોર્ટમાં તપાસનો રિપોર્ટ રજુ કર્યો હતો. જેમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. રિપોર્ટમાં બ્રિજની દેખભાળની જવાબદારી નીભાવતી કંપનીને દુર્ઘટના માટે જબાવદાર ઠરાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ […]

બિહાર સરકારે જાહેર કર્યો જાતિ ગણતરીનો રિપોર્ટ

પટના: બિહારમાં જાતિ ગણતરીનો રિપોર્ટ આજે જાહેર કરવામાં આવ્યો છે. સીએમ નીતીશ કુમારે પહેલા જ કહ્યું હતું કે,બિહાર સરકાર ટૂંક સમયમાં જાતિ ગણતરીનો રિપોર્ટ જાહેર કરશે. આ પછી 2 ઓક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવી હતી અને આજે જ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. બિહારના મુખ્ય સચિવના પ્રભારી વિકાસ કમિશનર વિવેક સિંહે પત્રકાર પરિષદ યોજીને ડેટા […]

ભારતમાં સુરક્ષા પગલા મજબુત થતા આતંકવાદની ઘટનાઓમાં ઘટાડો, રિપોર્ટમાં કરાયો દાવો

નવી દિલ્હીઃ સુરક્ષા પગલાં મજબૂત થવાને કારણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થયો છે. તેનાથી ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સમાં ભારતની સ્થિતિ સુધરી છે. FICCI કાસ્કેડ રિપોર્ટ અનુસાર, ભારતનો ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ (GTI) સ્કોર 7.43 અને ક્રાઈમ ઈન્ડેક્સ સ્કોર 44.7 છે. આ આંકડા દર્શાવે છે કે, 2016ની સરખામણીમાં દેશમાં આતંકવાદ અને અપરાધની ઘટનાઓમાં ઘટાડો થયો […]

નિજ્જર હત્યાકાંડ: કેનેડાએ કયા આધારે ભારત પર લગાવ્યો આરોપ, યુએસ ડિપ્લોમેટનો ખુલાસો-રિપોર્ટ

દિલ્હી: આ દિવસોમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે તણાવનું વાતાવરણ છે. પીએમ જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યાનો આરોપ ભારત પર લગાવ્યો છે. જ્યારે ભારતે તેના આરોપને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. હવે એક ટોચના અમેરિકન રાજદ્વારીનું કહેવું છે કે જસ્ટિન ટ્રુડો પાસે આ પ્રકારના આરોપો લગાવવાનું ખાસ કારણ હતું. અમેરિકાએ પહેલીવાર […]

મોરબી ઝુલતા પુલ દૂર્ઘટનામાં સીટના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

અમદાવાદઃ મોરબીમાં ઝુલતો બ્રિજ તૂટી પડવાની ઘટનામાં એસઆઈટીએ તપાસના અંતે રજુ કરેલા અહેવાલમાં ચોંકાવનારા ખુલાસા થયાનું જાણવા મળે છે. રિપોર્ટમાં મોરબી નગરપાલિકા અને બ્રિજની સંભાળની કામગીરી કરતી કંપનીને લઈને ચોંકવનારા ખુલાસા કરાયાં છે. બંનેની સુયુક્ત બેદરકારીને કારણે આ દૂર્ઘટના સર્જાયાનો દાવો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પાલિકાના સભ્યોને વિશ્વાસમાં જ લીધા વિના પાલિકાના પ્રમુખ […]

દ્વારકા એક્સપ્રેસ વે પ્રોજેક્ટને લઈને કેગ (CAG)ના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હીઃ તાજેતરમાં, કેગે સંસદમાં આ પ્રોજેક્ટ અંગે પોતાનો ઓડિટ રિપોર્ટ રજૂ કર્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે સરકારે પ્રતિ કિલોમીટર 18.20 કરોડ રૂપિયાના બાંધકામ ખર્ચ સાથે દ્વારકા એક્સપ્રેસ વે પ્રોજેક્ટ માટે લીલી ઝંડી આપી હતી. જોકે, NHAIના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે પ્રતિ કિમી રૂ. 250.77 કરોડના બાંધકામ ખર્ચને મંજૂરી આપી હતી. આ સાથે આ […]

ઈમરાન ખાનને અમેરિકાના દબાણ હેઠળ સત્તા ઉપરથી હટાવાયા, રિપોર્ટમાં ખુલાસો

નવી દિલ્હીઃ તોશાખાના કેસમાં દોષિત જાહેર થયા બાદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ત્રણ વર્ષની જેલની સજા ભોગવશે. એપ્રિલ 2022માં અવિશ્વાસની દરખાસ્ત દ્વારા સત્તા ગુમાવનાર ઈમરાન હંમેશા પોતાના ભાગ્ય માટે અમેરિકાને જવાબદાર ગણાવે છે. પરંતુ હવે જો ઈન્ટરસેપ્ટના અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો લાગે છે કે, તે સત્ય કહી રહ્યા હતા. ઇન્ટરસેપ્ટ એ અમેરિકન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code