1. Home
  2. Tag "Report"

ઈમરાન ખાનને અમેરિકાના દબાણ હેઠળ સત્તા ઉપરથી હટાવાયા, રિપોર્ટમાં ખુલાસો

નવી દિલ્હીઃ તોશાખાના કેસમાં દોષિત જાહેર થયા બાદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ત્રણ વર્ષની જેલની સજા ભોગવશે. એપ્રિલ 2022માં અવિશ્વાસની દરખાસ્ત દ્વારા સત્તા ગુમાવનાર ઈમરાન હંમેશા પોતાના ભાગ્ય માટે અમેરિકાને જવાબદાર ગણાવે છે. પરંતુ હવે જો ઈન્ટરસેપ્ટના અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો લાગે છે કે, તે સત્ય કહી રહ્યા હતા. ઇન્ટરસેપ્ટ એ અમેરિકન […]

આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને લઈને કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હીઃ ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે CAGના એક રિપોર્ટમાં આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)ને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, આ યોજનાના લગભગ 7.5 લાખ લાભાર્થીઓ એક જ મોબાઈલ નંબર પર નોંધાયેલા છે. આ મોબાઈલ નંબરના તમામ 10 નંબરનો અંક 9 (9999999999) છે. લોકસભામાં રજૂ કરવામાં આવેલા આયુષ્માન […]

હિંડનબર્ગ મામલે અદાણી જૂથને સુપ્રીમ કોર્ટની સમિતિના રિપોર્ટમાં મોટી રાહત

નવી દિલ્હીઃ અદાણી-હિંડનબર્ગ પ્રકરણની તપાસ માટે સુપ્રિમ કોર્ટ દ્વારા રચાયેલી વિશેષ સમિતિનો રિપોર્ટ સાર્વજનિક થયો છે. અમેરિકી શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગએ 24મી જાન્યુઆરી 2023ના રોજ રિપોર્ટ જાહેર કરીને અદાણી ગ્રુપની કંપનીઓને ઓવરવેલ્યુડ દર્શાવી હતી. તેમજ એકાઉન્ટમાં હેરફેરનો ગંભીર આરોપ લગાવ્યો હતો. અદાણી ગ્રુપે અમેરિકી ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ ફગાવ્યો હતો. જો કે, વિપક્ષે સમગ્ર મામલે હંગામો […]

PM મોદીની મુલાકાત પહેલા અમેરિકાએ આપ્યો ઝટકો,જાહેર કર્યો આ રિપોર્ટ

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે, તેના એક મહિના પહેલા જ અમેરિકાએ ધાર્મિક લઘુમતીઓને લઈને ભારત પર નિશાન સાધ્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે સોમવારે ધાર્મિક સ્વતંત્રતા પર એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં ભારતમાં લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની 20 થી વધુ ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટના સંદર્ભમાં અમેરિકાના એક […]

ગુજરાતમાં નગરપાલિકા વિસ્તારોમાં થયેલા ગેરકાયદે બાંધકામોને રિપોર્ટ આપવા હાઈકોર્ટનો આદેશ

અમદાવાદઃ રાજ્યની નગરપાલિકા વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો કેટલા છે. તેનો રિપોર્ટ આપવા હાઈકોર્ટે ગુજરાતના ચીફ મ્યુનિસિપાલિટી કમિશનરને માર્ચના પહેલા અઠવાડિયામાં એફિડેવિટ કરવા હુકમ કર્યો છે. ધોળકા નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેના બાંધકામ મુદ્દે થયેલી જાહેરહિતની અરજીમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એ.જે. શાસ્ત્રીની ખંડપીઠે ન.પા. અને રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો. સાથે જ એવો મહત્ત્વનો હુકમ રાજ્યના […]

આખરે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલની શરૂઆત કેવી રીતે થઈ? જાણો આ અહેવાલમાં

મુંબઈ:તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ ટેલિવિઝન જગતનો સૌથી પ્રિય શો છે. લગભગ 13 વર્ષ દરમિયાન શોના પાત્રોમાં ઘણા બદલાવ આવ્યા હતા. ઘણા ચહેરા પણ બદલાઈ ગયા છે. આમ છતાં આ શોની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી.જો કે, આ સવાલ અનેકવાર ઉઠ્યો છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલની શરૂઆત કેવી રીતે થઈ? કોણ […]

અમદાવાદની સાબરમતી નદીમાં પ્રદૂષણના મામલે રિપોર્ટ રજુ કરવા હાઈકોર્ટનો આદેશ

અમદાવાદઃ શહેરના સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી છોડવા મામલે હાઈકોર્ટમાં સુઓમોટો અરજી થઈ હતી. જેની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠે કોર્પોરેશનને કોર્ટ કમિશનની નિમણૂક કરી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. મ્યુનિ. કોર્પોરેશન તરફથી એવી રજુઆત કરવામાં આવી હતી કે, શાંતિગ્રામ રહેણાક વિસ્તાર નજીક પ્રદૂષિત પાણીના નિકાલ માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) બનાવવા દરખાસ્ત આવી […]

ઉત્તરપ્રદેશઃ મદરેસાઓના સર્વેની કામગીરી પૂર્ણ, રિપોર્ટ યોગી સરકારને સોંપાશે

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિપક્ષના વિરોધ વચ્ચે સીએમ યોગી આદિત્યનાથના નિર્દેશ અનુસાર તંત્ર દ્વારા મદરેસાઓનો સર્વે કરવામાં આવ્યો છે. તાજેતરમાં પૂર્ણ થયેલા સર્વેનો રિપોર્ટ 10મી ઓક્ટોબરે જિલ્લા અધિકારીઓને તથા 25મી ઓક્ટોબરે યુપી સરકારને સોંપવામાં આવશે. સરકાર દ્વારા માંગવામાં આવેલા 11-પોઇન્ટના સર્વે રિપોર્ટમાં મદરેસાઓના શિક્ષણ અભ્યાસક્રમ, વિદ્યાર્થીઓની સંખ્યા, તેમની વર્તમાન સ્થિતિ અને આવકની વિગતો શામેલ છે. જયારે બીજી […]

વિશ્વના 34.50 કરોડ લોકો પર ભૂખમરાનો ખતરો,રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

દિલ્હી:યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના કાર્યવાહક નિર્દેશક ડેવિડ બીસલીએ ગુરુવારે ચેતવણી આપી હતી કે,વિશ્વ “અભૂતપૂર્વ તીવ્રતાની વૈશ્વિક કટોકટીની પરિસ્થિતિ”નો સામનો કરી રહ્યું છે, જેમાં 34.50 મિલિયન લોકો ભૂખમરા તરફ આગળ વધી રહ્યા છે અને યુક્રેન યુદ્ધ સમાપ્ત થાય ત્યાં સુધીમાં 7 કરોડ વધુ લોકો પર ભૂખમરાનો ખતરો મંડરાતો રહેશે.બેસ્લીએ યુએન સિક્યુરિટી કાઉન્સિલને જણાવ્યું હતું કે,જે […]

દેશની સૌથી મોટી કોમર્શિયલ રિયલ એસ્ટેટ કંપની લાવશે IPO: રિપોર્ટ

મુંબઈ: દેશમાં જે રીતે શેર માર્કેટ આગળ વધી રહ્યું છે તેને લઈને હવે લોકો શેરમાર્કેટમાં રૂપિયા વધારે રોકલા લાગ્યા છે. છેલ્લા કેટલાક સમયમાં શેર્સમાં રોકાણ કરનાર વર્ગની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. લોકો શેરમાર્કેટને અત્યારે પોતાની એક્સ્ટ્રા ઈન્કમ તરીકે પણ જોઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો તેમાં રોકાણ પણ કરી રહ્યા છે. આવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code