કોરોના વેક્સીનના પ્રથમ ડોઝ બાદ સંક્રમણનો ખતરો 65 ટકા ઓછો થાય છે: રિસર્ચ
બ્રિટનમાં વેક્સીનને લઇને થયું એક સંશોધન સંશોધન અનુસાર વેક્સીન લીધા બાદ સંક્રમણનો ખતરો ઓછો થવા લાગે છે વેક્સીનના પ્રથમ ડોઝ બાદ સંક્રમણનો ખતરો 65 ટકા ઓછો થઇ જાય છે નવી દિલ્હી: કોરોના વેક્સીનને લઇને અનેક મતમતાંતરો જોવા મળી રહ્યા છે ત્યારે આ વચ્ચે એક સારા સમાચાર મળી રહ્યા છે. બ્રિટનમાં થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું […]


