1. Home
  2. Tag "research"

વૃદ્ધોની વધારે સંખ્યા સમાજને બનાવે છે ધાર્મિક : રિસર્ચ

સાઈન્ટિફિક સ્ટડી ઓફ રિલીઝયનની એક જર્નલમાં રિસર્ચ થયું પ્રકાશિત આગામી 20 વર્ષમાં ઘણાં વિકસિત દેશ વધુ ધાર્મિક બની જશે એક સંશોધન પ્રમાણે, જેમજેમ દેશમાં વૃદ્ધોના પ્રમાણમાં વધારો થાય છે, સમાજના ધાર્મિક થવાની સંભાવના એટલી જ વધી જાય છે. વૃદ્ધોનો ઈશ્વર પ્રત્યેનો ઝુકાવ ઘણો વધારે હોય છે અને પોતાના આ ભરોસા અને ધર્મને તે પોતાના બાળકોમાં […]

ફાસ્ટ ફૂડ જેનેટિક બીમારીઓને વધારનારું, ભારતીય ભોજન દાળ-ભાત છે સૌથી શ્રેષ્ઠ

ફાસ્ટ ફૂડ અને ભારતીય ભોજન પર સંશોધન જર્મનીની લ્યૂબેક યુનિવર્સિટીમાં કરાયું સંશોધન દાળ-ભાત સૌથી શ્રેષ્ઠ ભોજન નવી દિલ્હી : ભારતીય સંસ્કૃતિમાં ખાન-પાનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આપણે ત્યાં ભોજનને અન્ન દેવતા જેવું સમ્માન આપવામાં આવે છે. સંશોધકોએ હવે આનો વૈજ્ઞાનિક આધાર શોધી કાઢયો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ભારતીય ભોજનોમાં એવા ઘણાં ગુણો છૂપાયેલા […]

ધાર્મિક ક્રીયા બાદ પૂજન સામગ્રીનો નિકાલ કઈ રીતે કરવો! તેનું ઊંડાણ પૂર્વક રિસર્ચ

આપણે ઈશ્વરથી પ્રાર્થના કરીયે છે કે અમને સુરક્ષીત રાખવા માટે અમારી મદદ કરો પરંતું જીવન જરૂરીયાતમાં આપણે પ્લાસ્ટિકની ચીજ વસ્તુંનો ઉપયોગ કરીને પોતાની જાત પર આફતને નોતર્યે છે. એ ઉપરાંત આપણે ધાર્મિક કાર્યોમાં અને ધાર્મિક વિધિમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા આવ્યા છે જે પરિણામે પર્યોવરણને તો નુકશાન પહોંચાડે જ છે સાથે સાથે માનવ જીવનને પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code