1. Home
  2. Tag "research"

અદાણી યુનિવર્સિટી, Vjoist એ શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે સહયોગ માટે MOU પર હસ્તાક્ષર કર્યા

દિલ્હી, ફેબ્રુઆરી 22, 2024: શૈક્ષણિક શ્રેષ્ઠતા અને નવીનતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી અદાણી યુનિવર્સિટીએ Vjoist ઇનોવેશન સાથે ભાગીદારી કરી છે અદાણી યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. રવિ પી સિંહ અને ગ્રીસના JOIST ઇનોવેશન પાર્કના સ્થાપક અને સીઇઓ ડૉ. ટેસોસ વાસિલિઆડીસે . અપ્રતિમ શૈક્ષણિક અને સંશોધન તકો પ્રદાન કરવા માટે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. જોઇસ્ટ ઇનોવેશન પાર્ક, ગ્રીસ […]

કારમાં ઉબડખાબડ રસ્તાઓ પર આરામદાયક પ્રવાસ કરી શકાશે, GTUના પ્રોફેસરે કર્યું સંશોધન

અમદાવાદઃ ગુજરાત  ટેકનોલોજી યુનિવર્સિટી સંચાલિત ‘ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’,મહેસાણાના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.ઉત્સવ ડી.ગઢિયાએ પેટન્ટ ક્ષેત્રે એક અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરીને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને ગૌરવ અપાવ્યું છે. કારમાં ઉબડખાબડ રસ્તાઓ પર આરામદાયક મુસાફરી માટે કારના સસ્પેન્સનને ચાલુકારે જ કારનોચાલક એડજેસ્ટ કરી શકે તેવી એવી ટેકનોલોજીની શોધ કરી છે. આ અંગેની વિગત એવી છે કે […]

રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓનું સંશોધન, જુવાર, મકાઈ અને કેળા સહિત 26 નવી જાતો વિક્સાવાઈ

અમદાવાદઃ ગુજરાતમાં મોટાભાગના લોકોનો જીવન નિર્વાહ કૃષિ આધારિત છે. એટલે કે કૃષિથી સૌથી વધુ લોકોને રોજગારી મળે છે, જગતનો તાત ગણાતા ખેડુતોની આવક વધારવા સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગૂણવત્તાલક્ષી અને વધુ ફસલ લઈ શકાય તે માટે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા અવનવા સંશોધનો પણ કરવામાં આવતા હોય છે. રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ તથા […]

રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય હવે શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે બીએસએફના જવાનોને તાલીમ આપશે

અમદાવાદઃ રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય અને બોર્ડર સિક્યુરિટી ફોર્સે ગુજરાતના લાવડ – ગાંધીનગર ખાતેના RRU કેમ્પસમાં આયોજિત એક સત્તાવાર કાર્યક્રમમાં એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. આ એમઓયુ હેઠળ રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય સુરક્ષાના પાસાઓને ધ્યાનમાં રાખીને શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે બીએસએફના જવાનોને તાલીમ આપવાની છે. આરઆરયુ અને બીએસએફ વચ્ચે થયેલ આ એમઓયુ એ આરઆરયુ-એનએસજી અને આરયુ-દિલ્હી […]

સંશોધનની દ્રષ્ટિએ ભારત વૈશ્વિક નેતા બનવાની ક્ષમતા ધરાવે છે : ડૉ માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. ભારતી પ્રવિણ પવારની હાજરીમાં,  અહીં ICMR-રિજનલ મેડિકલ રિસર્ચ સેન્ટર (RMRC) ની એનેક્સ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ICMR સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ અને BSL […]

ઉત્તર ગુજરાત યુનિના લાઇફ સાયન્સ વિભાગ દ્વારા રિસર્ચ, બટાટામાંથી બનશે બાયોપ્લાસ્ટિક

પાટણઃ દેશ અને રાજ્યમાં રોજબરોજ પ્લાસ્ટિકનો વપરાશ વધતો જોય છે. પ્લાસ્ટિકના કારણે પર્યાવરણ સામે પણ અનેક પડકારો પણ ઊભા થયા છે. ત્યારે પ્લાસ્ટિકનો વિકલ્પ શોધવા માટેના પ્રયાસો તેજ કરાયા છે. આવો જ એક પ્રયાસ પાટણની હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગ દ્વારા હાથ ધરાયો છે. વિભાગ દ્વારા બટાટાના સ્ટાર્ચમાંથી પ્લાસ્ટિક બનાવવા સંશોધન કરવામાં આવી […]

શું થાય? જો આ દુનિયામાંથી તમામ મચ્છરનો નાશ થઈ જાય તો…

મચ્છરોનું પણ છે મહત્વ આ કારણથી કામ આવે છે મચ્છર મચ્છર ન હોય તો શું થાય.? તે જાણો દેશના કોઈ પણ શહેરમાં કે કોઈ પણ ભાગમાં જતા રહો, ત્યાં મચ્છર તો જોવા મળશે જ. મચ્છરોના કારણે હંમેશા રોગચાળો અને બીમારીઓ ફેલાતી હોય છે પણ શું તમે વિચાર્યું છે કે મચ્છર આ દુનિયામાં રહે જ નહી […]

અભ્યાસમાં પશુઓના દૂધને લઈને ચોંકાવનારો ખુલાસો – એન્ટિબાયોટિક દવાઓના અવષેશો વધતા આરોગ્ય માટે જોખમી બની શકે છે

પશુઓના દૂધમાં એન્ટિબાયોટિકના વધુ અવશેષ એક અભ્યાસમાં થયો ખુલાસો   દિલ્હીઃ- સામાન્ય રીતે પશુોનું દૂધ ઘણી રીતે ઉપયોગી હોય છે જો કે દૂધમાંથી ઘણી દવાઓ પણ બનાવવામાં આવતી હોય છે, ત્યારે હવે પસુઓના દૂધ પર એક ખાસ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં ઘણી સારી બાબતો સામે આવી છે. આ અભ્યાસમાં ગાય અને ભેંસના દૂધમાં […]

ઓમિક્રોનથી ગભરાશો નહીં,પણ સતર્ક અને સલામત રહેવું જરૂરી – એક રિસર્ચમાં કરવામાં આવ્યા દાવા

અમેરિકાના રિસર્ચમાં થયો ખુલાસો વેક્સિન લેનારા લોકોમાં ઈમ્યુનિટી વધારે એન્ટીબોડીનું સ્તર 2000 ટકા વધ્યું દિલ્હી: ઓમિક્રોનને લઈને મોટાભાગના દેશો ચિંતામાં છે કારણ કે તેનાથી સંક્રમણ ખુબ વધારે ઝડપથી ફેલાઈ રહ્યું છે. ઓમિક્રોનને લઈને અત્યાર સુધીમાં અનેક પ્રકારના રિસર્ચ કરવામાં આવ્યા છે અને હવે અમેરિકાની સંસ્થા દ્વારા વધારે એક રિસર્ચ કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું […]

કોવિશીલ્ડના બંને ડોઝ લીધેલા લોકોમાં 7 મહિના બાદ પણ 90% એન્ટીબોડીઝ જોવા મળી: અધ્યયન

કોવિશીલ્ડને લઇને દાવો બંને ડોઝ લીધેલા લોકોમાં 7 મહિના બાદ પણ એન્ટીબોડીઝ પૂણેની એક કોલેજના અધ્યયનમાં આ તારણ મળ્યું નવી દિલ્હી: કોવિડ સામે રક્ષણ આપતા કોવેક્સિન અને કોવિશિલ્ડની વેક્સિનની અસરકારકતાને લઇને અનેક રિસર્ચ થતા હોય છે ત્યારે તાજેતરના એક અભ્યાસમાં કોવિશીલ્ડના બંને ડોઝ 3 થી 7 મહિના બાદ પણ કોવિડ-19ની સામે ઉચ્ચ સ્તરની સુરક્ષા આપતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code