1. Home
  2. Tag "reservoirs"

ગુજરાતઃ 207 જળાશયમાં 57 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ

અમદાવાદઃ રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ થયો હોવાના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના ૨૦૭ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 57 ટકાથી વધારે જળ સંગ્રહ છે જેમાંથી ઉનાળની સીઝનમાં નાગરિકોને જરૂરી પાણી ઉપલબ્ધ કરવામાં આવશે. ગત વર્ષે આ સમયે એટલે કે, તા. 07 એપ્રિલ 2024ની સ્થિતિએ રાજ્યના 207 જળાશયોમાં 50.84 ટકા […]

ગુજરાતઃ 206માંથી 108 જળાશયો સંપૂર્ણ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયાં

અમદાવાદઃ રાજ્યમાં મેઘરાજાની મહેરના પરિણામે ૨૦૬ જળાશયોમાંથી ૧૦૮ જળાશયો સંપૂર્ણ એટલે કે ૧૦૦ ટકા જ્યારે ૪૪ જળાશયો-ડેમ ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના ૨૦ ડેમ ૫૦ ટકાથી ૭૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે ૨૨ ડેમ ૨૫ થી ૫૦ ટકા વચ્ચે તેમજ ૧૨ ડેમ ૨૫ ટકાથી ઓછા ભરાયા […]

ગુજરાતઃ ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક, નર્મદા ડેમમાંથી પાણી છોડાયું

નર્મદા ડેમના 9 દરવાજા ખોલીને પાણી છોડાયું નીચાણવાળા વિસ્તારના લોકોને સાબદા રહેવા તાકીદ કરાઈ ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલને પાર પહોંચી અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે. રાજ્યમાં અમદાવાદ સહિત અનેક શહેરો-નગરોમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. એટલું જ નહીં નદીઓમાં બે કાંઠે વહેતી […]

ગુજરાતમાં તાપમાનમાં વધારો થતાં જળાશયોની સપાટીમાં ઘટાડો, અનેક ડેમોના તળિયા દેખાયા

અમદાવાદઃ ગુજરાતમાં કાળઝાળ ગરમીને લીધે ઘણાબધા જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. રાજ્યના 207 જેટલા જળાશયોમાં પાણીનો જથ્થો 50 ટકાથી પણ ઓછો છે. જો કે ચોમાસાને હવે એકથી દોઢ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. એટલે ચિંતાજનક બાબત નથી. રાજ્યના સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 39.60% જળ સંગ્રહ છે, જ્યારે સૌરાષ્ટ્રના 141 […]

દક્ષિણ ભારતમાં જળસંકટ, જળાશયોમાં પાણીનો જથ્થો ઘટીને માત્ર 17 ટકા જ બચ્યો

નવી દિલ્હીઃ ઉનાળો શરૂ થતાની સાથે જ દેશમાં જળ સંકટ વધુ ઘેરાવા લાગ્યું છે. દક્ષિણ ભારતમાં સ્થિતિ વધુ ખરાબ છે. દક્ષિણ ભારતના રાજ્યો ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યા છે અને સ્થિતિ એવી છે કે જળ સંગ્રહની ક્ષમતા ઘટીને માત્ર 17 ટકા રહી ગઈ છે. તેમ સેન્ટ્રલ વોટર કમિશન (CWC)એ જણાવ્યું હતું. દક્ષિણ ભારતના રાજ્યોમાં […]

ગુજરાતના જળાશયોમાં 47 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ, 114 ડેમોના તળિયા દેખાયા

અમદાવાદઃ ચોમાસાના આગમનને હજુ બે મહિના જેટલો સમય બાકી છે. ત્યારે અડધા ઉનાળે રાજ્યના 114 જળાશયોના તળિયા દેખાયો છે. સૌરાષ્ટ્રમાં સૌની યોજના હેઠળ રાજકોટ સહિતના તળોવોમાં નર્મદાના નીર ઠલવાતા પીવાના પાણીની સમસ્યા હલ થઈ છે. રાજ્યની જીવાદારી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં 50 ટકા પાણાનો જથ્થો ઉપલબ્ધ છે. એટલે પીવાના પાણીની તેમજ જે વિસ્તારોમાં કેનાલો […]

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના જળાશયોમાં નવા પાણીની વ્યાપક આવક, નર્મદા ડેમની સપાટી 128.51 મીટરે પહોંચી

અમદાવાદઃ સૌરાષ્ટ્ર ગુજરાતમાં સતત વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ રહી છે. રાજકોટનો આજી-1 ડેમ, ધોરાજીનો ભાદર-2 અને ન્યારી-1 ડેમ ઓવરફ્લો થયો છે. જેથી નીચાણવાળા વિસ્તારના લોકોને સાબદા રહેવા માટે તાકીદ કરવા આવી છે. બીજી તરફ ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં જળ સપાટી 128.51 મીટરે પહોંચી છે. નર્મદા […]

ઉનાળાના પ્રારંભે સૌરાષ્ટ્રના ધણા જળાશયોમાં તળિયા દેખાયા, ગરમી વધતા પાણીની સમસ્યા વિકટ બનશે

રાજકોટઃ ગુજરાતમાં શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન સાથે કેટલાક વિસ્તારોમાં પાણીની રામાયણ શરૂ થઈ છે. સૌરાષ્ટ્રના ઘણાબધા જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. ઘણા વિસ્તારો પર જળસંકટ તોળાઈ રહ્યું છે.  ઉનાળાના પ્રારંભે આવી સ્થિતિ છે. ત્યારે સૌની યોજના હેઠળ તળાવો ભરવાની પણ માગ ઊઠી છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગર, બોટાદ, અમરેલી તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય […]

ભાવનગર જિલ્લામાં ઉનાળાના પ્રારંભે જળાશયોમાં 55.67 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં ગત ચોમાસા દરમિયાન સારા વરસાદને કારણે મોટાભાગના જળાશયોમાં પાણીનો સંગ્રહ સારોએવો થયો હતો. ઉનાળાના પ્રારંભે ભાવનગર જિલ્લાના જળાશયોમાં સરેરાશ 55.67 ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. એટલે ખેડુતોને સિંચાઈ માટે પુરતું પાણી મળી રહે તેવી શક્યતા છે. જોકે જિલ્લામાં પાણીના તળ ખૂબ ઊંડા ઉતરી ગયા છે. અને કેનેલો દ્વારા સિંચાઈની તમામ તાલુકામાં […]

સૌરાષ્ટ્રના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે, સૌની યોજના હેઠળ જળાશયો ભરાશે

અમદાવાદઃ સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નર્મદાના નીર  થકી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયો ભરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાના જળાશયો ભરાતાં ખેડૂતોને પાક માટે પૂરતુ પાણી મળી રહેશે. તેમ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રાજય સરકાર દ્વારા સૌની યોજના દ્વારા નર્મદા નદીમાં આવતાં પૂરના વધારાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code