પંજાબમાં ફરી ઘમાસાણ, નવજોત સિંહ સિદ્વુએ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું
પંજાબ કોંગ્રેસમાં ફરી ઘમાસાણ નવજોત સિંહ સિદ્વુએ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું નવજોત સિંહ સિદ્વુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું આપ્યું હતું નવી દિલ્હી: પંજાબ કોંગ્રેસમાં ફરી એક વાર રાજકીય ઘમાસાણ જોવા મળ્યું છે. નવજોત સિંહ સિદ્વુએ પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપીને દરેકને ચોંકાવી દીધા છે. નવજોત સિંહ સિદ્વુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા […]


