1. Home
  2. Tag "restored"

જમ્મુ-કાશ્મીરને ટૂંક સમયમાં મળશે રાજ્યનો દરજ્જો: કેન્દ્રીય મંત્રી મેઘવાલ

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી 2026: જમ્મુ-કાશ્મીરના રાજ્યના દરજ્જાને પુનઃસ્થાપિત કરવાને લઈને કેન્દ્ર સરકાર તરફથી ફરી એકવાર હકારાત્મક સંકેત મળ્યા છે. શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે ખાતરી આપી હતી કે જમ્મુ-કાશ્મીરને ટૂંક સમયમાં જ તેનો રાજ્યનો દરજ્જો પાછો મળશે. જોકે, આ કાર્યક્રમમાં હાજર મુખ્યમંત્રી […]

ઑપરેશન સિંદૂરે ભારતની ક્ષમતા અને સશસ્ત્ર દળોના શૌર્યને પુનઃસ્થાપિત કર્યું: નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા ભારતની શક્તિ અને સશસ્ત્ર દળોની વીરતા ફરી એકવાર સાબિત થઈ છે. સાથે જ તે સ્વદેશી શસ્ત્રોના ક્ષેત્રે થયેલી પ્રગતિને પણ દર્શાવે છે. નવી દિલ્હીમાં વાર્ષિક NCC PM રેલીને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, આધુનિક યુદ્ધ માત્ર સરહદો, ટેન્કો કે તોપો સુધી […]

જમ્મુ-કાશ્મીરમાં રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની તીવ્ર માંગ, દિલ્હીમાં બેઠક

જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની વધતી માંગ વચ્ચે, એક NGO બુધવારે (23 જુલાઈ) નવી દિલ્હીમાં એક મહત્વપૂર્ણ જાહેર સભાનું આયોજન કરશે જેથી રાજ્યનો દરજ્જો તાત્કાલિક પુનઃસ્થાપિત કરવા માટે દબાણ કરી શકાય. “રાજ્યનું રાજ્યકરણ” શીર્ષક ધરાવતી આ જાહેર સભામાં જમ્મુ અને કાશ્મીરના અગ્રણી રાજકીય વ્યક્તિઓ તેમજ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી), સીપીઆઈ(એમ), […]

ભારત અને ચીન વચ્ચે ખરડાયેલા સંબંધોને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ થઈ રહ્યાં છેઃ ડો. એસ. જયશંકર

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકરે કહ્યું કે, ભારત અને ચીન 2020માં ગલવાન ખીણની અથડામણથી ખરડાયેલા સંબંધોને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, તણાવપૂર્ણ સંબંધોથી કોઈ પણ પક્ષને ફાયદો નહીં થાય, મતભેદો વિવાદ ન બનવા જોઈએ અને સ્પર્ધા સંઘર્ષ ન બનવી જોઈએ. નવી દિલ્હીમાં એશિયા સોસાયટીના પ્રમુખ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર […]

ભારતને તેની મહાન હિન્દુ સંસ્કૃતિને પુનઃસ્થાપિત કરવાની જરૂર, પુતિનના રાજકીય ગુરુનું સૂચન

ભારત અને રશિયા વચ્ચેના સંબંધો હંમેશાથી સારા રહ્યા છે. રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે પણ ભારતે રશિયા સાથે પોતાની મિત્રતા જાળવી રાખવાની સાથે યુદ્ધ અંતે ચિંતા વ્યક્ત કરવાની સાથે યુદ્ધવિરામ માટે અપીલ કરી હતી. રશિયન લોકો ભારત અને ભારતીયોના પ્રશંસક રહ્યા છે. આ બધાની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના રાજકીય ગુરુ એલેક્ઝાન્ડર ડુગિને ભારતને લઈને […]

નેપાળમાં હિન્દુ રાષ્ટ્રનો પહેલાનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની માંગણી, ભૂતપૂર્વ રાજા પણ અભિયાનમાં જોડાયાં

નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ નેપાળ પહેલા દુનિયાનો એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર હતો. જો કે, કેટલાક વર્ષો પહેલા હિન્દુ રાષ્ટ્રનો દરજ્જો રદ કરવામાં આવ્યો હતો, તેમજ લોકશાહી સ્થાપવામાં આવી હતી. જો કે, નેપાળમાં તાજેતરમાં જ સરકાર બદલાઈ છે. દરમિયાન નેપાળમાં ફરીથી હિન્દુ રાષ્ટ્રના દરજ્જા માટે ફરીથી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ આ અભિયાનમાં નેપાળના ભૂતપૂર્વ […]

હાલની સ્થિતિમાં જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 પુનઃસ્થાપિત કરવો અશકયઃ આઝાદ

દિલ્હીઃ આર્ટિકલ 370 પરના તેમના મૌનને જાહેરમાં યોગ્ય ઠેરવતા કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે માત્ર સુપ્રીમ કોર્ટ જ્યાં આ મામલો પેન્ડિંગ છે અને કેન્દ્ર તેને પુનઃસ્થાપિત કરી શકે છે. પુંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી વિસ્તારમાં એક રેલીને સંબોધતા તેમણે કહ્યું કે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે અનુચ્છેદ 370 નાબૂદ કરી છે, હવે તે […]

ગુજરાતના દરિયાકાંઠે તળરક્ષક દળના જહાજ અભિકને પુનઃસ્થાપિત કરાયું

અમદાવાદઃ ચેન્નઇ ખાતે સ્થાપિત કરવામાં આવેલા ભારતીય તટરક્ષક દળના જહાજ અભિકને હવે ઓખામાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. આ જહાજ અગાઉ ડિસેમ્બર 2013માં તટરક્ષક દળની સેવાઓમાં નિયુક્ત કરવામાં આવ્યું હતું. 10 ઑગસ્ટ 2021ના રોજ આ જહાજ ઓખા ખાતે આવી પહોંચ્યું હતું. કમાન્ડન્ટ (JG) સાન્તા કુમારના કમાન્ડ હેઠળ આવેલા આ જહાજને આવકારવા માટે યોજાયેલા કાર્યક્રમના મુખ્ય અતિથિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code