વાવાઝોડાનું સંકટઃ દરિયામાં ઉંચા મોજા ઉછળ્યાં, અનેક બિચ ઉપર પ્રવાસીઓ માટે પ્રતિબંધ
અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ સતત પોતાની દિશા બદલી રહ્યું છે જેથી ગુજરાતની ચિંતામાં વધારો થયો છે. હાલ આ વાવાઝોડુ પારબંદરથી લગભગ 620 કિમી દૂર છે. વાવાઝોડુ અરબી સમુદ્રમાં ઉત્તરથી પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જેની અસર દરિયાકાંઠા વિસ્તારમાં જોવા મળે તેવી શકયતા છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં તંત્ર દ્વારા રેસ્ક્યુ ટીમોને તૈનાત કરી દેવામાં […]