1. Home
  2. Tag "retirement"

ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની રોહિત શર્માના નિર્ણયથી તેના પિતા થયા હતા નારાજ

રોહિત શર્માએ ખુલાસો કર્યો કે પિતા ગુરુનાથ શર્મા ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવાના તેમના નિર્ણયથી નિરાશ હતા. નિવૃત્તિ પછી પહેલી વાર રમતના સૌથી લાંબા ફોર્મેટ વિશે જાહેરમાં બોલતા, રોહિત શર્માએ કહ્યું, “મારા પિતા લાંબા સમયથી ટેસ્ટ ક્રિકેટના ચાહક છે અને તેમને “નવા યુગ”નું ક્રિકેટ પસંદ નથી.” એવું માનવામાં આવતું હતું કે રોહિત શર્મા ઇંગ્લેન્ડ પ્રવાસ પર કેપ્ટન […]

વર્ષ 2025માં અત્યાર સુધીમાં રોહિત અને વિરાટ ઉપરાંત આ ક્રિકેટરોએ વિવિધ ફોર્મેટમાંથી લીધી નિવૃત્તિ

ક્રિકેટ જગત માટે 2025નું વર્ષ અત્યાર સુધી નિવૃત્તિનું વર્ષ સાબિત થયું છે. કેટલાક ખેલાડીઓએ ટેસ્ટ અને કેટલાક ખેલાડીઓએ ODI ફોર્મેટને અલવિદા કહ્યું છે. ભારતીય વન-ડે ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટી-20 વિશ્વકપ જીત્યા બાદ ટી-20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ હતી. જ્યારે તાજેતરમાં જ વિરાટ કોહલી અને રોહિત શર્મા ઉપરાંત અનેક વિસ્ફોટક ક્રિકેટરોએ નિવૃતિની જાહેરાત કરી છે. ભારતીય […]

ન્યૂઝીલેન્ડની મહિલા ઓલરાઉન્ડર હેલી જેન્સને ક્રિકેટમાંથી સંન્યાસ લીધો

હેલી જેન્સને 2014માં વેસ્ટ ઇન્ડીઝ સામે ODI અને T20 ફોર્મેટમાં ન્યુઝીલેન્ડ મહિલા ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. 2018માં T20 વર્લ્ડ કપ માટે ટીમમાં પસંદગી થયા બાદ તે ટીમ માટે નિયમિત બની હતી. તેણે ન્યુઝીલેન્ડ માટે કુલ 88 મેચ રમી હતી, જેમાં 35 ODI અને 53 T20નો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન, તેણે 1988 રન […]

વિરાટ કોહલીએ પણ ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું મન બનાવ્યું ?

નવી દિલ્હીઃ વિરાટ કોહલીએ પણ ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું મન બનાવી લીધું છે, તેમણે આ અંગે BCCI ને પણ જાણ કરી દીધી છે. જોકે, BCCIના ટોચના અધિકારીઓએ તેમને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે. વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. તેમણે આ માહિતી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ […]

જસ્ટિન ટ્રુડો પીએમ પદ છોડ્યા બાદ રાજકારણમાંથી નિવૃત્તિ લેશે? આગામી ચૂંટણી નહીં લડે

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જાહેરાત કરી છે કે તેઓ આગામી સામાન્ય ચૂંટણીમાં નહીં લડે. કેનેડામાં આ વર્ષે ઓક્ટોબરમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે પરંતુ તે નિર્ધારિત કરતાં વહેલા યોજાઈ શકે છે. બુધવારે ઓટાવામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટુડોએ કહ્યું હતું કે, “હું આગામી ચૂંટણીમાં ભાગ નહીં લઈશ. આ મારો પોતાનો નિર્ણય છે. આ નિવેદન એવા […]

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત બાદ આર.અશ્વિન બાદ સ્વદેશ પરત ફર્યો

ચેન્નાઈઃ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીના મધ્યમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની ઘોષણા કર્યાના એક દિવસ પછી ગુરુવારે રવિચંદ્રન અશ્વિન જ્યારે સ્વદેશ પરત ફર્યો, ત્યારે તેનું ફૂલની પાંખડીઓ અને બેન્ડ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું, જે પછી ઓફ સ્પિનરે કહ્યું કે નિર્ણય અંગે કોઈ અફસોસ નથી. અશ્વિન ગુરુવારે વહેલી સવારે ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યો હતો જ્યાં રાજ્ય […]

આર અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, ધોની સહિત આ મહાન ખેલાડીઓની પરંપરાનું પાલન કર્યું

ભારતના દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરી છે. 38 વર્ષની ઉંમરે અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની મધ્યમાં નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું. અશ્વિનને BGT 2024-25માં એડિલેડ ટેસ્ટ મેચમાં રમવાની તક મળી હતી, જેમાં તેણે સારું પ્રદર્શન કર્યું ન હતું. તેને ભવિષ્યમાં તક મળશે કે નહીં […]

શિખર ધવને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધો સંન્યાસ

ધવને ઓસ્ટ્રેલિયા સામેની ઓડીઆઈથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું ધવને ભારત માટે 34 ટેસ્ટ, 167 વનડે અને 68 ટી-20 મેચ રમી નવી દિલ્હી:  ભારતના અનુભવી ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ધવને કહ્યું  હતું કે, તેણે 2010માં વિશાખાપટ્ટનમમાં ઓસ્ટ્રેલિયા સામેની ODIમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું ત્યારથી તેણે ત્રણેય ફોર્મેટમાં રાષ્ટ્રીય […]

ટી20 ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરનાર રવિન્દ્ર જાડેજાની પીએમ મોદીએ કરી પ્રશંસા

નવી દિલ્હીઃ ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિન્દ્ર જાડેજાના નિવૃત્તિ પર પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં પીએમ મોદીએ રવિન્દ્ર જાડેજાના ખૂબ વખાણ કર્યા છે. રવિન્દ્ર જાડેજાના એક દિવસ પહેલા વિરાટ કોહલી અને રોહિત શર્માએ પણ T20Iમાંથી નિવૃત્તિ લીધી હતી. રવીન્દ્ર જાડેજાની નિવૃત્તિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર […]

આર્મી ચીફ મનોજ પાંડેનો કાર્યકાળ 1 માસ લંબાવાયો, 30 જુન સુધી રહેશે પદ પર

કેન્દ્ર સરકારે આર્મી ચીફ જનરલ મનોજ પાંડેને એક મહિનાનું એક્સટેન્શન આપ્યું છે. જનરલ પાંડે 31 મેના રોજ નિવૃત્ત થવાના હતા પરંતુ હવે તેઓ 30 જૂન સુધી આ પદ પર રહેશે. સંરક્ષણ મંત્રાલયે આ અંગે માહિતી આપી. સંરક્ષણ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સેના નિયમો, 1954ના નિયમ 16A (4) હેઠળ કેબિનેટની નિમણૂક સમિતિએ આર્મી ચીફ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code