1. Home
  2. Tag "returned"

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 184 ગુજરાતી માછીમારો પરત ફર્યા, પરિવારજનોમાં ખુશી ફેલાઈ

અમદાવાદઃ ભારત સરકારનાં પ્રયાસોથી પાકિસ્તાનની જેલમાં સજા ભોગવી રહેલા ભારતીય માછીમારો પૈકી 198 માછીમારો ને પાકિસ્તાનમાંથી મુક્ત કરાયા હતા. જે પૈકી  ગુજરાતના  184 અને 14 અન્ય રાજ્યોના માછીમારો છે. કોરોના પછીના  ત્રણ વર્ષના સમયગાળા બાદ પ્રથમ વાર મોટી સંખ્યામાં ભારતીય માછીમારોને ભારત પરત લાવવામાં આવ્યા છે. આ તમામ માછીમારો અમૃતસરથી ટ્રેન મારફતે વહેલી સવારે વડોદરા […]

ભારતથી પાકિસ્તાન પરત પહોંચેલા બિલાવલ ભુટ્ટો ઉપર વિપક્ષે પણ આકરા પ્રહાર કર્યાં

નવી દિલ્હીઃ શાંઘાઈ કોઓપરેશન કોન્ફરન્સમાં વિદેશ મંત્રીઓની બેઠકમાં આતંકવાદના મુદ્દે ઘેરાયા બાદ બિલાવલ ભુટ્ટો ઉપર પાકિસ્તાનના વિરોધ પક્ષે આકરા પ્રહાર કર્યાં હતા. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડા ઈમરાન ખાને બિલાવલની મુલાકાતને પાકિસ્તાનના અપમાન સાથે જોડી છે. એટલું જ નહીં, તેમણે બિલાવલના આ પ્રવાસમાં આવતા ખર્ચ અને આર્થિક સંકટને લઈને પણ પાકિસ્તાન સરકાર પર નિશાન સાધ્યું છે. […]

સાયબર ક્રાઈમ દ્વારા ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનેલા 475 લોકોને 76 લાખ રૂપિયા પરત અપાવ્યાં

અમદાવાદઃ નવી નવી ટેકનોલોજીના વિકાસ સાથે ઓનલાઈનનું ચલણ વધી રહ્યું છે, સાથે જ ઓનલાઈન ફ્રોડના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે. લોકોને છેતરતી ગેન્ગ સામે સાઈબર ક્રાઈમ પણ એલર્ટ બની છે. સાઈબર ફ્રોડના ભોગ બનેલા 475 લોકોના સ્ટેટ સાઇબર ક્રાઈમ પોલીસે 76 લાખ રૂપિયા પરત અપાવ્યા છે, જ્યારે 58 કરોડથી વધુ રકમ બ્લોક કરી છે. […]

ભગવાન જગન્નાથજી શહેરની પરિક્રમા કરીને લાખો ભાવિકોને દર્શન આપીને નીજ મંદિર પરત ફર્યા

અમદાવાદઃ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી શહેરની પરિક્રમા કરીને મોડી સાંજે નીજ મંદિરે પરત ફર્યા હતા. શહેરમાં આજે અષાઢી બીજે યોજાયેલી રથયાત્રા ભારે આનંદોલ્લાસ સાથે સંપન્ન થઈ હતી. સાજં ભક્તોનો ધસારો વધી જતાં મંદિરમાં થોડા સમય માટે ભક્તોનો પ્રવેશ બંધ કરાયો હતો. દરમિયાન મંદિરના મહંત સહિત ટ્રસ્ટીગણે બંદોબસ્તમાં ભારે જહેમત ઉઠાવવા બદલ પોલીસ […]

સુરતના આમ આદમી પાર્ટીના બળવાખોર કોર્પોરેટરને ભાજપની દ્રાક્ષ ખાટી લાગતા આપ”માં પરત ફર્યાં

સુરતઃ શહેરમાં 38 દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર મનિષ કુકડિયા ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ  આજે મનિષા કુકડિયા ફરી આપમાં જોડાઈ ગયા છે. જેની જાહેરાત આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ કરી હતી. મનિષા કુકડિયાએ ફરી આપમાં જોડવા માટે આપના નેતાઓનો આભાર માન્યો હતો. સુરતમાં આમ આદમી પાર્ટીના છેલ્લા 38 દિવસમાં અડધો ડઝન કોર્પોરેટર વાજતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code