1. Home
  2. Tag "returned"

અમેરિકાનો સુવર્ણ યુગ પાછો ફર્યો છેઃ ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી સંસદને સંયુક્ત સત્રમાં સંબોધિત કરતી વખતે પોતાની પીઠ થપથપાવી અને કહ્યું કે અમેરિકાનો સુવર્ણ યુગ પાછો ફર્યો છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે 43 દિવસમાં તે કરી બતાવ્યું જે અત્યાર સુધી કોઈ સરકાર કરી શકી નથી. ટ્રમ્પે કહ્યું કે, “6 અઠવાડિયા પહેલા, હું આ કેપિટોલના ગુંબજ નીચે ઊભો હતો […]

‘તેરા તુજકો અર્પણ’, મોરબીમાં પોલીસે ચોરાયેલા રૂ. 2 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યાં

અમદાવાદઃ મોરબી જિલ્લાનાં હળવદ ખાતે ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન અંતર્ગત હળવદ પોલીસ વિભાગ દ્વારા DySP સમીર સારડાનાં વરદ હસ્તે, ખોવાઈ ગયેલા અને ચોરાઈ ગયેલા મોબાઈલનાં મૂળ માલિકને મોબાઈલ પરત કરવામાં આવ્યાં. કુલ 2 લાખ 1 487નાં 09 જેટલા મોબાઈલ તેનાં મૂળ માલિકોને અર્પણ કરવામાં આવ્યા. ગુજરાત પોલીસે પ્રેરક કામગીરી અંગે જેતે પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફ […]

ગુજરાત પોલીસે રૂ. 180.37 કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કર્યો

અમદાવાદઃ રાજ્યના નાગરિકોની સલામતી અને તેમની સુવિધાને કેન્દ્રમાં રાખીને ગુજરાત પોલીસે શરૂ કરેલી ‘તેરા તુજકો અર્પણ’ પહેલ રાજ્યભરમાં સુખદ પરિણામો આપી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં બે વર્ષમાં 2802 કાર્યક્રમો યોજી ગુજરાત પોલીસે […]

યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાએ ભારતને 297 પ્રાચીન વસ્તુઓ પરત કરી

નવી દિલ્હીઃ ગાઢ દ્વિપક્ષીય સંબંધોને ધ્યાનમાં રાખીને અને વધુ સાંસ્કૃતિક સમજણને પ્રોત્સાહન આપવા માટે, યુ.એસ. સ્ટેટ ડિપાર્ટમેન્ટના શૈક્ષણિક અને સાંસ્કૃતિક બાબતોના બ્યુરો અને ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળના પુરાતત્વીય સર્વેક્ષણે જુલાઈ 2024 માં સાંસ્કૃતિક સંપત્તિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટે સહકાર વધારવા માટે રાષ્ટ્રપતિ બિડેન અને પ્રધાનમંત્રી મોદી દ્વારા કરવામાં આવેલી […]

બાંગ્લાદેશમાં અનામત મામલે પરિસ્થિતિ વણસતા 1000 ભારતીયો પરત ફર્યા

બાંગ્લાદેશમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના વિરોધને કારણે પરિસ્થિતિ ગંભીર છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને લગભગ 1000 ભારતીય વિદ્યાર્થીઓ ત્યાંથી ભારત પરત ફર્યા છે. વિદેશ મંત્રાલય (MEA) એ શનિવારે કહ્યું હતું કે, તેમને ભારતીય નાગરિકોના પરત ફરવા માટે તમામ વ્યવસ્થા કરી લીધી છે. નાગરિક ઉડ્ડયન, ઇમિગ્રેશન, લેન્ડ પોર્ટ અને બીએસએફ અધિકારીઓ સાથે સંકલન કર્યું હતું. 778 ભારતીય […]

કુવૈતથી 45 મૃતદેહો સાથે વાયુસેનાનું વિમાન ભારત પરત ફર્યું

નવી દિલ્હીઃ નવી દિલ્હી, 14 જૂન. કુવૈત સિટીમાં બુધવારે લાગેલી ભીષણ આગમાં માર્યા ગયેલા 45 ભારતીય નાગરિકોના મૃતદેહ ભારત વિશેષ વિમાન દ્વારા પરત લાવશે. પ્લેન આજે એટલે કે શુક્રવારે કોચીમાં લાવવામાં આવ્યાં છે. નિવેદન અનુસાર, મોટાભાગના મૃતકો કેરળ (23)ના છે, ત્યારબાદ તામિલનાડુના 7, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશના ત્રણ-ત્રણ, ઓડિશાના 2 અને બિહાર, પંજાબ, કર્ણાટક, મહારાષ્ટ્ર, […]

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 184 ગુજરાતી માછીમારો પરત ફર્યા, પરિવારજનોમાં ખુશી ફેલાઈ

અમદાવાદઃ ભારત સરકારનાં પ્રયાસોથી પાકિસ્તાનની જેલમાં સજા ભોગવી રહેલા ભારતીય માછીમારો પૈકી 198 માછીમારો ને પાકિસ્તાનમાંથી મુક્ત કરાયા હતા. જે પૈકી  ગુજરાતના  184 અને 14 અન્ય રાજ્યોના માછીમારો છે. કોરોના પછીના  ત્રણ વર્ષના સમયગાળા બાદ પ્રથમ વાર મોટી સંખ્યામાં ભારતીય માછીમારોને ભારત પરત લાવવામાં આવ્યા છે. આ તમામ માછીમારો અમૃતસરથી ટ્રેન મારફતે વહેલી સવારે વડોદરા […]

ભારતથી પાકિસ્તાન પરત પહોંચેલા બિલાવલ ભુટ્ટો ઉપર વિપક્ષે પણ આકરા પ્રહાર કર્યાં

નવી દિલ્હીઃ શાંઘાઈ કોઓપરેશન કોન્ફરન્સમાં વિદેશ મંત્રીઓની બેઠકમાં આતંકવાદના મુદ્દે ઘેરાયા બાદ બિલાવલ ભુટ્ટો ઉપર પાકિસ્તાનના વિરોધ પક્ષે આકરા પ્રહાર કર્યાં હતા. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડા ઈમરાન ખાને બિલાવલની મુલાકાતને પાકિસ્તાનના અપમાન સાથે જોડી છે. એટલું જ નહીં, તેમણે બિલાવલના આ પ્રવાસમાં આવતા ખર્ચ અને આર્થિક સંકટને લઈને પણ પાકિસ્તાન સરકાર પર નિશાન સાધ્યું છે. […]

સાયબર ક્રાઈમ દ્વારા ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનેલા 475 લોકોને 76 લાખ રૂપિયા પરત અપાવ્યાં

અમદાવાદઃ નવી નવી ટેકનોલોજીના વિકાસ સાથે ઓનલાઈનનું ચલણ વધી રહ્યું છે, સાથે જ ઓનલાઈન ફ્રોડના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે. લોકોને છેતરતી ગેન્ગ સામે સાઈબર ક્રાઈમ પણ એલર્ટ બની છે. સાઈબર ફ્રોડના ભોગ બનેલા 475 લોકોના સ્ટેટ સાઇબર ક્રાઈમ પોલીસે 76 લાખ રૂપિયા પરત અપાવ્યા છે, જ્યારે 58 કરોડથી વધુ રકમ બ્લોક કરી છે. […]

ભગવાન જગન્નાથજી શહેરની પરિક્રમા કરીને લાખો ભાવિકોને દર્શન આપીને નીજ મંદિર પરત ફર્યા

અમદાવાદઃ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી શહેરની પરિક્રમા કરીને મોડી સાંજે નીજ મંદિરે પરત ફર્યા હતા. શહેરમાં આજે અષાઢી બીજે યોજાયેલી રથયાત્રા ભારે આનંદોલ્લાસ સાથે સંપન્ન થઈ હતી. સાજં ભક્તોનો ધસારો વધી જતાં મંદિરમાં થોડા સમય માટે ભક્તોનો પ્રવેશ બંધ કરાયો હતો. દરમિયાન મંદિરના મહંત સહિત ટ્રસ્ટીગણે બંદોબસ્તમાં ભારે જહેમત ઉઠાવવા બદલ પોલીસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code