ખાદ્યતેલ અને વનસ્પતિ ઘીના જુના ડબ્બાનો ફરીવાર થતો ઉપયોગ સામે એસો.એ કર્યો વિરોધ
અમદાવાદઃ ગુજરાતમાં ખાદ્યતેલ અને વનસ્પતિ ઘીના જુના ડબ્બાનો ફરીવાર ઉપયોગ કરીને એમાં ખાધ્યતેલ કે વનસ્પતિ ઘી ભરીને વેચવામાં આવી રહ્યું છે. રિસાયકલ ટીનના વપરાશ પર પ્રતિબંધ છે. આમ છતાં સરકારના જ આ નિયમનો ઓઈલ મિલરો, ઉત્પાદકો સરેઆમ ભંગ કરી રહ્યા છે. ત્યારે ગુજરાત ઓઇલ રિફાઇનરી એસોસિએશન દ્વારા જ આરોગ્યમંત્રી તેમજ ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ.જી.કોશીયાને […]