NIAના પ્રાથમિક તપાસ અહેવાલમાં ખુલાસો, પાકિસ્તાન વિરુદ્ધ મજબૂત પુરાવા મળ્યા
જમ્મુ અને કાશ્મીરના પહેલગામની બૈસરન ખીણમાં 22 એપ્રિલ 2025 ના રોજ થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું. આ ક્રૂર હુમલામાં 26 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા, જ્યારે 20 થી વધુ લોકો ઘાયલ થયા. NIA દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક તપાસનો રિપોર્ટ બહાર આવ્યો છે, જેમાં પાકિસ્તાનના ઊંડા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. NIAના શરૂઆતના રિપોર્ટમાં ઘણા […]