નાણાં મંત્રાલયે રાજ્યોને GST મહેસુલ વળતરની બાકીની રકમની કરી ચૂકવણી
– રાજ્યો માટે રાહતના સમાચાર – નાણાં મંત્રાલયે GST મહેસુલ વળતરમાં બાકીની રકમની કરી ભરપાઈ – આ સુવિધા હેઠળ રાજ્યોને કુલ 72,000 કરોડ આપવામાં આવ્યા દેશના રાજ્યો માટે રાહતના સમાચાર છે. નાણાં મંત્રાલય રાજ્યોને તેમની જીએસટી મહેસુલમાં વળતરમાં ઘટાડાની બાકીની રકમની ભરપાઈ માટે 6 હજાર કરોડ રૂપિયાનો 12 મો હપ્તો જારી કરી દીધો છે. આ […]