1. Home
  2. Tag "Revoi News Portal"

બિહારના 42 ધારાસભ્યોને પટણા હાઈકોર્ટની નોટિસઃ જાણો શું છે મામલો?

પટના, 19 ફેબ્રુઆરી, 2026: notice to 42 MLAs of Bihar – બિહારમાં એકાએક રાજકીય ગરમાવો ફેલાઈ ગયો છે. ના આ કોઈ ચૂંટણી કે પક્ષાંતરનો મામલો નથી પરંતુ હાઈકોર્ટ અને ધારાસભ્યોનો મામલો છે. પટણા હાઈકોર્ટે બિહારના શાસક પક્ષ અને વિપક્ષના કુલ 42 ધારાસભ્યોને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે. આ ધારાસભ્યો પર ચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયામાં અનિયમિતતા […]

ભારતીય વિચારમંચ દ્વારા ભારતની વૈશ્વિક ભૂમિકા વિશે રાષ્ટ્રીય સંમેલન યોજાયું

[અલકેશ પટેલ] અમદાવાદ, 16 ફેબ્રુઆરી 2026: Bhartiya Vichar Manch પ્રાચીન કાળમાં કોઈપણ વિષય ઉપર ભારતમાં સંશોધન – લેખન થયું ન હોય એવું નથી. વેદોમાં આપેલા જ્ઞાનનો આપણા પૂર્વજોએ યોગ્ય ઉપયોગ કરીને તમામ વિધામાં સચોટ સિદ્ધાંત આપ્યા છે તેમ શહેરમાં આજે આયોજિત એક રાષ્ટ્રીય સેમિનારમાં તમામ વક્તાઓએ ભારપૂર્વક જણાવીને તેને પુરાવા સાથે પ્રતિપાદિત કર્યું હતું. આ […]

શિક્ષકો પાસે કૂતરાં ગણાવવાની વાત પાયાવિહોણી, જાણો હકીકત શું છે?

ગાંધીનગર, 14 ફેબ્રુઆરી, 2026 – શિક્ષકો પાસે કૂતરાંની ગણતરી કરાવવા અંગે પ્રસિદ્ધ અને પ્રસારિત થયેલા અહેવાલોને સરકાર દ્વારા પાયાવિહોણા ગણાવવામાં આવ્યા છે. રાજ્યના શિક્ષણ વિભાગે આ અંગે સુપ્રીમ કોર્ટના આદેશનું યોગ્ય અર્થઘટન કરીને સ્પષ્ટતા કરી છે કે, શિક્ષકો પાસે આવી કામગીરી કરાવવાની ક્યાંય વાત જ નથી. રાજ્યના વિવિધ વર્તમાનપત્રો અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસિદ્ધ થયેલા સમાચાર, […]

UPSCના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, જાણો શું નિર્ણય લેવાયો?

કોલ સેન્ટરની કામગીરી લંબાવવામાં આવી ઉમેદવારો માટે સરળતા, સુલભતા અને સમયસર સહાય સુનિશ્ચિત કરવા માટે તમામ પગલાં લેવામાં આવ્યા છેઃ ડૉ. અજય કુમાર અમદાવાદ, 7 ફેબ્રુઆરી, 2026 – Relief news for UPSC students યુપીએસસીના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. વિદ્યાર્થીઓના હિતમાં કેટલાક એવા નિર્ણય લેવામાં આવ્યા છે જેથી તેઓ કોઈ તાણ ન અનુભવે અને […]

વિશ્વના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય થિયેટર ફેસ્ટિવલ ભારત રંગ મહોત્સવની ગુજરાત આવૃત્તિ સુરતમાં શરૂ

બહુભાષી થિયેટર એક્સ્ટ્રાવેગેન્ઝાની શરૂઆત સ્વપ્નિલ બારસ્કર દ્વારા લિખિત “માધુરી દીક્ષિત”નાટક સાથે થઈ સુરત, 5 ફેબ્રુઆરી, 2026 – international theatre festival Bharat Rang Mahotsav begins નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) દ્વારા આયોજિત વિશ્વના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય થિયેટર ફેસ્ટિવલ, ભારત રંગ મહોત્સવ 2026 ની 25મી આવૃત્તિનો સુરતમાં પ્રેરણાદાયી અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ ઉદઘાટન સમારોહ સાથે પ્રારંભ થયો. ઉત્સવનો […]

શનિવારે મેવેંજર્સ ત્રાટકશે, રાજ્યના ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓનો મેળાવડો જામશે

NIMCJના વિદ્યાર્થીઓ દ્વારા મીડિયોત્સવ-૨૦૨૬નું આયોજન અમદાવાદ, 5 ફેબ્રુઆરી, 2026: The Mavengers નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ) દ્વારા મીડિયોત્સવ ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. ૭ ફેબ્રુઆરી, શનિવારના રોજ ગુજરાત યુનિવર્સિટીના ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ ખાતે આ કાર્યક્રમ યોજાશે. મેવેન્જર્સની થીમ સાથે મીડિયોત્સવની આ ત્રીજી સીઝનમાં ધોરણ ૧૨ તથા કોલેજના ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓ અલગ-અલગ […]

સુજલામ સુફલામ જળ અભિયાન કામગીરીનો ૨૧ ફેબ્રુઆરીથી પ્રારંભ થશે

દર વર્ષ કરતાં ચાલુ વર્ષે પાણીના સંગ્રહ માટે તળાવો ઊંડા કરવાની કામગીરી વહેલા કરાશે: રાજ્યમાં છેલ્લા ૮ વર્ષમાં ૧૩,૯૯૪ મિલિયન ઘનફૂટ પાણીનો સંગ્રહ થયો ગાંધીનગર, 4 ફેબ્રુઆરી, 2026 – Sujalam Sufalam Jal Abhiyan સુજલામ સુફલામ જળ અભિયાન કામગીરીનો આગામી ૨૧ ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક અંગે વિગતો આપતા […]

દ્વારકાથી ભારત રણભૂમિ દર્શન અભિયાનનો પ્રારંભ

દ્વારકા, 03 ફેબ્રુઆરી 2026 – Bharat Ranbhumi Darshan campaign સશસ્ત્ર દળોના સહયોગથી દ્વારકાથી ભારત રણભૂમિ દર્શન અભિયાનનો આજે 3 જાન્યુઆરીને મંગવારે પ્રારંભ થયો છે. 3,400 કિ.મી.ના આ અભિયાનમાં  સશસ્ત્ર દળોના જવાનો ઉપરાંત નાગરિકો પણ જોડાયા છે. ગનર્સ (Gunners)ની વીરતા, બલિદાન અને અદમ્ય જુસ્સાને શ્રદ્ધાંજલિ આપવા માટે, રેજિમેન્ટ ઓફ આર્ટિલરી દ્વારા ભારતીય નૌકાદળ અને સીમા સુરક્ષા દળ […]

VIDEO: જનઆક્રોશ યાત્રાના ત્રીજા તબક્કાના પ્રારંભે કોંગ્રેસ પ્રમુખના ભાજપ સરકાર ઉપર પ્રહાર

અમદાવાદ, 2 ફેબ્રુઆરી, 2026 – Jan Aakrosh Yatra ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર વિરુદ્ધ જનઆક્રોશ યાત્રાના ત્રીજા તબક્કાનો આજે બીજી ફેબ્રુઆરીને સોમવારથી પ્રારંભ થયો હતો. ત્રીજા ચરણની આ યાત્રામાં દક્ષિણ ગુજરાતના જિલ્લા અને ગામોને આવરી લેવામાં આવશે. જન આક્રોશ‎ યાત્રા દરમિયાન‎ કપરાડા‎ ખાતે ગુજરાત‎ પ્રદેશ‎ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ રાજ્યની ભાજપ સરકાર ઉપર આકરા […]

નક્ષત્રોએ પણ આઝાદીની ચળવળમાં ભાગ લીધો છે: આ રીતે લખાયું લોકમાન્ય તિલકનું પુસ્તક – ઓરાયન

“ઓરાયન” નક્ષત્ર આજકાલ આકાશમાં ખૂબ સુંદર રીતે દેખાય છે. જાણે તે આઝાદીનો પર્વ બનાવી રહ્યું હોય. આઝાદીની ચળવળમાં કોઈ નક્ષત્ર એ ભાગ લીધો હોય તેવું સાંભળ્યું છે? એકવાર એવું થયું કે બાલ ગંગાધર તિલકને યરવડા જેલમાં દેશદ્રોહના આરોપમાં પૂરી દેવામાં આવ્યા. લોકમાન્ય માટે આ કોઈ નવી ઘટના ન હતી. તે માનસિક રીતે પણ તૈયાર જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code