1. Home
  2. Tag "Revoi News Portal"

સ્કોપ-2: રણને વનમાં ફેરવનાર રાજાના સંકલ્પ, વિજ્ઞાન અને સંઘર્ષની વાર્તા

થારનું રણ સંપૂર્ણ શાંત હતું. ચકલીની વાત તો જવા દો,  પવન પણ ફરકતો નહોતો, કોઈ અવાજ નહોતો. માત્ર સૂકી રેતી અને તપતો સૂરજ. એવું લાગતું હતું કે ધરતી પોતે શ્વાસ લેવાનું ભૂલી ગઈ છે. આ શાંતિ શાંતિ નહોતી પણ એ તરસ હતી. The king who turned the desert into a forest થાર રણ ભૂગોળ મુજબ […]

પ.બંગાળમાં અવળી ગંગા, સીએમ મમતા બેનરજીએ ED પર દરોડો પાડ્યો! જાણો

કોલકાતા, 8 જાન્યુઆરી, 2026: CM Mamata Banerjee raids ED! પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજે ગુરુવારે એક અભૂતપૂર્વ સ્થિતિ સર્જાઈ હતી. મુખ્યમંત્રી મમતા બેનર્જી અચાનક કોલકાતાના સોલ્ટ લેક સ્થિત I-PAC (ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી)ની ઓફિસે પહોંચી ગયા હતા. તે સમયે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની એક ટીમ નાણાકીય ગેરરીતિઓ અને વિદેશી ફંડિંગ સંબંધિત કેસમાં ઓફિસની અંદર સર્ચ ઓપરેશન ચલાવી રહી […]

શામળાજી મહોત્સવ 2026નો આજે પ્રારંભઃ જિલ્લા કલેક્ટરે શું કરી અપીલ, જુઓ VIDEO

આજે સાંજે મધુર અવાજના જાદુગર ગાયક ઓસમાણ મીર તેમની મોહક ભક્તિમય અને લોકસંગીતની પ્રસ્તુતિ કરશે શામળાજી, 8 જાન્યુઆરી, 2026 – Shamlaji Mahotsav 2026 begins today અરવલ્લી જિલ્લાના પવિત્ર તીર્થસ્થાન શામળાજીમાં આજથી ભવ્ય અને રંગારંગ શામળાજી મહોત્સવ 2026નો શુભારંભ થઈ રહ્યો છે. આ બે દિવસીય મહોત્સવ શક્તિ, ભક્તિ, સંસ્કૃતિ અને કલાના અનોખા સંગમનું પ્રતીક બનીને ભક્તોના હૃદયમાં […]

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં 50 દેશોના 135 પતંગબાજ સહભાગી થશે

જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 12 જાન્યુઆરીએ અમદાવાદ ખાતે પતંગ મહોત્સવનો પ્રારંભ આ મહોત્સવમાં ભારતના 13 રાજ્યોમાંથી 65 અને ગુજરાતના 16 જિલ્લામાંથી 871 પતંગબાજો લેશે ભાગ ગાંધીનગર, 8 જાન્યુઆરી, 2026 – International Kite Festival-2026 આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં 50 દેશોના 135 પતંગબાજ સહભાગી થશે. આ પતંગ મહોત્સવ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી […]

VIDEO: સોમનાથ સ્વાભિમાન પર્વઃ આખું ગુજરાત આજથી ત્રણ દિવસ સુધી શિવમય બનશે

સોમનાથ મંદિર પર થયેલા આક્રમણને 1000 વર્ષ  તેમજ પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તારીખ 08 જાન્યુઆરી થી 11 જાન્યુઆરી 2026 દરમ્યાન ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ઉજવાશે તા.11 મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો સોમનાથ ખાતે ભવ્ય રોડ-શો યોજાશે અને ત્યાર બાદ જંગી જાહેરસભાને સંબોધશે રાજ્યના 243 શિવ મંદિરોમાં તા. 8 થી 10 જાન્યુઆરી દરમિયાન 72 કલાક […]

સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ માત્ર ધાર્મિક કાર્ય નહિ, ભારતીયોની આસ્થા-ચેતનાનું પ્રતિબિંબ છેઃ જગદીશભાઈ વિશ્વકર્મા

‘સોમનાથ સ્વાભિમાન પર્વ‘ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સોમનાથ પ્રવાસ પૂર્વે પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સોમનાથની મુલાકાત લીધી સોમનાથ, 7 જાન્યુઆરી, 2026 – Reconstruction of Somnath Temple  સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ માત્ર ધાર્મિક કાર્ય નહિ, ભારતીયોની આસ્થા-ચેતનાનું પ્રતિબિંબ છે, તેમ ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આજે અહીં જણાવ્યું હતું. સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર પર મહમૂદ ગઝનવીએ […]

પુસ્તકોની દુનિયાઃ હ્યુગોના આ શબ્દો ઉપર આપોઆપ તથાસ્તુ કહેવાનું મન થાય…

World of Books પુસ્તક શબ્દ સાથે  એક નવા જ વિશ્વની બારી આપણી સમક્ષ ઉઘડી આવે છે. જેમાંથી ફક્ત આકાશનો એક ટુકડો જ નહિ, આખું આકાશ આપણી સમક્ષ ઝળાહળા થતું દેખાય છે. જેમાં જીવનના દરેક રંગ, રૂપ અને નવે નવ રસ દેખા દેતા રહે છે. પુસ્તકોની આ અદભુત દુનિયાની, અનોખા પ્રવાસની મજાની શરૂઆત કરીશું એક પ્રશિષ્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code