1. Home
  2. Tag "revoi news"

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બ્રિક્સ (BRICS) દેશોના પરિવહન મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરી

નવી દિલ્હી, 11 જુલાઈ 2026: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે ​​મહારાષ્ટ્રના નાગપુરમાં બ્રિક્સ પરિવહન મંત્રીઓની ત્રીજી બેઠકની અધ્યક્ષતા કરી હતી. ગડકરીએ પત્રકારોને જણાવ્યું હતું કે બેઠકમાં વૈકલ્પિક બાયોફ્યુઅલ અને પ્રદૂષણમુક્ત ટેકનોલોજી દ્વારા માર્ગ, રેલ, ઉડ્ડયન અને જળ પરિવહનને કાર્બન-તટસ્થ બનાવવાના પગલાંની ચર્ચા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે પરિવહન ક્ષેત્રને […]

ઉન્નાવમાં કાનપુર-લખનૌ હાઈવે પર અકસ્માતમાં ત્રણ મુસાફરોના મોત

ઉન્નાવ, 11 જુલાઈ 2026: કાનપુર-લખનૌ હાઇવે પર એક ડમ્પર ટ્રક રોડવેઝ બસના પાછળના ભાગમાં અથડાઈ ગઈ. આ ઘટનામાં બસ કંડક્ટર સહિત પાંચ લોકો ઘાયલ થયા, જે મુસાફરોને બીજી બસમાં ચઢવામાં મદદ કરી રહ્યા હતા. ત્રણ લોકોના મોત થયા, જ્યારે કંડક્ટર અને અન્ય એક મુસાફરને ગંભીર ઇજાઓ થઈ. અયોધ્યાથી કાનપુર જઈ રહી હતી બસ કાશી ડેપોની […]

તમિલનાડુ: તિરુપપુરમાં કાર અને ડીઝલ ટેન્કર વચ્ચે અકસ્માત, છ લોકોના મોત

તિરુપુર, 11 જુલાઈ 2026: તમિલનાડુના તિરુપુર જિલ્લામાં ઉથુકુલી નજીક એક કાર અને ડીઝલ ટેન્કર લોરી વચ્ચે સામસામે થયેલી ટક્કરમાં એક જ પરિવારના છ સભ્યોનાં મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતમાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને સરકારી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પરિવારના સભ્યો સંબંધીના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે […]

‘મેરા યુવા-મેરા ગૌરવ સંમેલન 2026’નું આજે ઉદ્ઘાટન

નવી દિલ્હી, 11 જુલાઈ 2026: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ આજે ઈન્દોરમાં ‘મેરા યુવા-મેરા ગૌરવ સંમેલન 2026’નું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી અંદાજે 5,000 યુવાનો ભાગ લે તેવી અપેક્ષા છે. આ પરિષદનો ઉદ્દેશ્ય રાજ્યના વિકાસ અને નીતિ-નિર્ધારણની પ્રક્રિયામાં યુવાનોને સામેલ કરવાનો છે. શિક્ષણ, રમતગમત, ઉદ્યોગસાહસિકતા, કૃષિ, આરોગ્યસંભાળ, માહિતી ટેકનોલોજી અને કૌશલ્ય વિકાસ સહિતના વિવિધ વિષયો […]

જૂનાગઢમાં હાઈવે પર ઊભેલા ટ્રક સાથે કાર અથડાઈ, ચાર લોકોના મોત

અમદાવાદ, 11 જુલાઈ 2026: જૂનાગઢમાં માજેવડી ગામ નજીક ફોર-લેન હાઈવે પર પાર્ક કરેલા ટ્રકની પાછળ પૂરપાટ ઝડપે આવતી અર્ટિગા કાર અથડાતાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતમાં અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જ્યારે એક બાળક ચમત્કારિક રીતે બચી ગયું હતું. અહેવાલો અનુસાર, બનાસકાંઠા જિલ્લાનો એક પરિવાર અસ્થિ વિસર્જનની વિધિ […]

દિલ્હી: ટાંડા-દધિયાલ રોડ પર ગમખ્વાર અકસ્માત, ત્રણ યુવકોનાં મોત

નવી દિલ્હી, 11 જુલાઈ 2026: ટાંડા-દધિયાલ રોડ પર શનિવારે સવારે 5 વાગ્યે, એક ઈકો કાર ઊભેલા ટેન્કરની પાછળના ભાગે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ યુવકોનાં મોત થયાં હતાં અને અન્ય ચાર જણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. દિલ્હી સ્થિત એક કંપની દ્વારા તેના કર્મચારીઓને રામનગરના જિમ કોર્બેટ પાર્કની સફર કરાવવામાં આવી હતી. 12 […]

તમામ ફિશ લેન્ડિંગ સેન્ટર્સ પર પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવી જોઈએ: અમિત શાહ

નવી દિલ્હી, 11 જુલાઈ 2026: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે બ્યુરો ઓફ પોર્ટ સિક્યોરિટી (BoPS) ની સ્થાપનામાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ; ઇન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેક્ટર; સચિવ, સરહદ વ્યવસ્થાપન; સચિવ, બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય; સચિવ, મત્સ્યોદ્યોગ વિભાગ; સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ […]

વંદે માતરમે માતૃભૂમિ પ્રત્યેના પ્રેમને પવિત્ર રાષ્ટ્રીય ફરજમાં પરિવર્તિત કર્યો: ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હી, 11 જુલાઈ 2026: ભારતના ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણને હિમાચલ પ્રદેશના શિમલા સ્થિત રાષ્ટ્રપતિ નિવાસ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડી દ્વારા આયોજિત વંદે માતરમ પર કાયમી પ્રદર્શન અને સરદાર પટેલના એકતા, એકીકરણ અને સંઘવાદના વિઝન પર ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારના ઉદ્ઘાટન પ્રસંગે વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે રાષ્ટ્ર બે ઐતિહાસિક […]

પીએમ મોદી અને ન્યૂઝીલેન્ડના પીએમ લક્સન વચ્ચે દ્વિપક્ષીય બેઠક, મહત્વના MOU થયા

નવી દિલ્હી, 11 જુલાઈ 2026: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના સંબંધોને એક નવી ઊંચાઈ પર લઈ જવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યૂઝીલેન્ડના પીએમ ક્રિસ્ટોફર લક્સન વચ્ચે ઓકલેન્ડમાં એક ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ મહત્વપૂર્ણ વાતચીત દરમિયાન બંને વૈશ્વિક નેતાઓએ ભારત-ન્યૂઝીલેન્ડ ભાગીદારીની વ્યાપક સમીક્ષા કરી હતી અને વેપાર, સંરક્ષણ તેમજ આર્થિક સહયોગ સહિતના વિવિધ […]

ગાંધીનગર: હરિયાળી લોકસભા પ્રોજેક્ટ હેઠળ મોટાપાયે સ્થાનિક પ્રજાતિનાં વૃક્ષો વવાશે

ગાંધીનગર, 11 જુલાઈ 2026: થોડા દિવસો પહેલા જો તમે બગોદરાથી નળસરોવર તરફ જતા રસ્તા પર આવતા કણોતર ગામનાં 23 હેક્ટર ગૌચર જમીનની બાજુમાંથી પસાર થયા હોત, તો બહુ ઓછા લોકોને ત્યાં ઉભા રહેવાનું મન થયું હોત. કેમ કે ખૂબ જ ક્ષારવાળી અને ગાંડા બાવળોથી ઘેરાયેલી આ જમીન ઉજ્જડ જેવી હતી. જો કે, આજે આ સ્થળેથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code