OYOના સ્થાપક રિતેશ અગ્રવાલે પોતાના લગ્નમાં PM મોદીને આપ્યું આમંત્રણ
યોયોના સ્થાપક રિતેશ અગ્રવાલ પીએમ મોદીને મળ્યા પોતાના લગ્નનું આપ્યું આમંત્રણ દિલ્હીઃ- યોયોના સ્થાપક રિતેશ અગ્રવાલ તાજેતરમાં જ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા તેમણે સોશિયલ મીડિયા પર આ ફોટોઝ પણ શેર કર્યા હતા વાત જાણે એમ છે કે OYO ના સ્થાપક અને સીઈઓ રિતેશ અગ્રવાલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના લગ્નમાં આમંત્રણ આપવા માટે […]