1. Home
  2. Tag "Riverfront"

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ

યોગ શિબિરમાં 15 હજારથી વધુ શહેરીજનો સહભાગી થયા, યોગ એ ભારતીય સંસ્કૃતિની ઓળખ છે, યોગને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવા અનુરોધ કરાયો અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટના ઇવેન્ટ સેન્ટર ખાતે ભવ્ય યોગ શિબિર યોજાઈ હતી. ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – 2025ની ઊજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા જિલ્લા વહીવટી તંત્રના […]

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ઈન્ટરનેશન ફ્લાવર શો 2025 ખુલ્લો મુક્યો

આ વર્ષે સહેલાણીઓને ફ્લાવર શોની મુલાકાત લેવી મોંઘી પડી શકે છે શનિવાર અને રવિવારે ફ્લાવર શોની ટિકિટ રૂ. 100 રાખવામાં આવી અમદાવાદઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ઈન્ટરનેશન ફ્લાવર શો 2025 નો શુભારંભ કરીને ખુલ્લો મુક્યો છે. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ વખતે ઈન્ટરનેશન ફ્લાવર […]

અમદાવાદના રિવરફ્રન્ટ પર ગ્લો ગાર્ડન કાલે શુક્રવારે ખૂલ્લો મુકાશે

ગ્લો ગાર્ડન રાત્રે રંગબેરંગી લાઈટ્સથી ઝળહળી ઉઠશે વિવિધ સ્કલ્પચરના કારણે બાળકોને તો મોજ પડી જશે ટિકિટના દર હવે પછી નકિકી કરાશે અમદાવાદઃ શહેરમાં રિવરફ્રન્ટ પર હવે ગ્લો ગાર્ડન ( નાઈટ ફ્લાવર પાર્ક)નો નજારો જોવા મળશે. આવતી કાલે ગ્લો ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવશે. ગ્લો ગાર્ડન બનાવવા અંદાજે ત્રણ કરોડ જેટલે ખર્ચ કર્યો છે. રાતના સમયે ગ્લો […]

અમદાવાદઃ રિવરફ્રન્ટ ખાતે નવું કન્વેન્શન, કલ્ચરલ અને બિઝનેસ સેન્ટર બનાવાશે

ગાંધીનગરઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અંદાજે 750 કરોડથી વધુનાં ખર્ચે નવું કન્વેન્શન, કલ્ચરલ અને બિઝનેસ સેન્ટર બનાવવામાં આવશે. આ અંગે વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર 500 કરોડ રૂપિયા અને મ્યુનિસિપલ કોર્પોરેશન 250 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ વિસ્તારને ડેસ્ટીનેશન સેન્ટર તરીકે વિક્સાવવાનું આયોજન છે. અહીં 300 રૂમની હોટલ […]

અમદાવાદઃ રિવરફ્રન્ટ પર મતદાન જાગૃતિ માટે ડ્રોન શો અને મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન

અમદાવાદઃ લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતગર્ત અમદાવાદ શહેર અને જિલ્લામાં 7 મી મેના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે લોકશાહીના આ મહાપર્વમાં વધુ ને વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો થકી મતદારોની સહભાગીતા વધે એ સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર તેમજ અનેક ખાનગી સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ […]

અમદાવાદમાં મ્યુનિ. દ્વારા રિવરફ્રન્ટ પર ફ્લાવર શો યોજાશે, અનેક નવા આકર્ષણો ઉમેરાશે

અમદાવાદઃ  મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રિવર ફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે. જેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વખતના ફ્લાવર શોમાં અનેક નવીન  આકર્ષણો ઉમેરવામાં આવશે. ફ્લાવર શો જોવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડે છે. છેલ્લા બે વર્ષથી ફ્લાવર શોને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. […]

ગાંધીનગરમાં સાબરમતી નદીના બન્ને કિનારે રૂપિયા 634 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બનાવાશે

અમદાવાદઃ શહેરના સાબરમતી નદીના કિનારે બનાવાયેલું  ગિફ્ટસિટીમાં દેશ વિદેશની ઓફિસો ખુલી રહી છે. ત્યારે તેને અનુરૂપ સાબરમતી નદીના પટમાં વિદેશ જેવો લુક આપવા રિવરફ્રન્ટ બનાવવામાં આવશે. તેના માટે રૂપિયા 634 કરોડની ગ્રાન્ટની જોગવાઇ કરવામાં આવી છે. શાહપુર બ્રિજથી પીડીપીયુ બ્રિજ સુધીના સાબરમતી નદીના બન્ને તરફના નવ કિમીના વિસ્તારના નદીના પટમાં વોક વે સહિતની કામગીરી કરાશે. […]

અમદાવાદમાં રિવરફ્રન્ટથી 5 મહિના બાદ ફરીવાર હેલિકોપ્ટરની જોય રાઈડ સેવા શરૂ કરાઈ

અમદાવાદઃ શહેરના  સાબરમતી રિવરફ્રન્ટ પરથી જોય રાઈડ હેલિકોપ્ટર સેવા શરૂ થઈ હતી. જે 5 મહિના અગાઉ બંધ કરવામાં આવી હતી. ત્યારે શનિવારથી ફરીથી જોય રાઇડ શરૂ કરવામાં આવી છે. જોય રાઈડ દર શનિવાર, રવિવાર અને નેશનલ હોલી-ડેના દિવસે જ ચાલશે. શહેરીજનો હેલિકોપ્ટરમાં બેસીને શહેરભરનો નજારો માણી શકશે. અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પરથી શનિવારથી ફરીથી જોય […]

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ 15મી જુનથી બે દિવસ લોકો માટે બંધ રહેશે

અમદાવાદઃ બિપરજોય વાવાઝોડાને લીધે કોઈ નુકશાન ન થાય તે માટે અમદાવાદ શહેરમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનર અને પદાધિકારીઓ દ્વારા તમામ વિભાગના અધિકારીઓ સાથે રિવરફ્રન્ટ હાઉસ ખાતે બેઠક કરી અને તકેદારીના ભાગરૂપે કાર્યવાહી માટેની સૂચના આપવામાં આવી હતી. સંભવિત વાવાઝોડાને પગલે 15 અને 16 જૂન બે દિવસ સાબરમતી રિવરફ્રન્ટનો […]

અમદાવાદના રિવરફ્રન્ટ પર દબાણો ઊભા ન થાય તે માટે AMCએ ગોઠવ્યાં સિક્યુરિટીના જવાનો

અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ શહેરીજનો માટે ફરવાનું ડેસ્ટીનેશન બની ગયું છે. ત્યારે રિવરફ્રન્ટ પર નાના ધંધાર્થીઓ અને ફેરિયાઓ દ્વારા દબાણો કરવામાં આવી રહ્યા છે. ત્યારે દબાણો ન થાય તે માટે મ્યુનિ.ના સત્તાધિશોએ સિક્યુરિટીના જવાનોને ગોઠવી દીધા છે. હવે રિવરફ્રન્ટ પર દબાણો ન થાય તેની જવાબદારી સિક્યુરિટીના જવાનોની રહેશે.જો કે એવુ કહેવાય છે. કે, મ્યુનિ.ના સત્તાધિશો દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code