1. Home
  2. Tag "Riverfront"

અમદાવાદના રિવરફ્રન્ટ પર જોય રાઈડના હેલિકોપ્ટરના સતત ઘોંઘાટથી રહિશો પરેશાન

અમદાવાદઃ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પરથી સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી પરંતુ આ સેવાને યોગ્ય પ્રતિભાવ ન મળતા તેમજ કોન્ટ્રાક્ટ પર સી-પ્લેન ચલાવવામાં કોઈ કંપનીઓને રસ ન હોવાથી આખરે સી-પ્લેન સેવાનું બાળ મરણ થયું હતું. હવે સી-પ્લેનની લેન્ડિંગની જગ્યા પર હેલિકોપ્ટરની જોય રાઈડ શરૂ કરવામાં આવી છે. અને આ સેવાને શહેરીજનો દ્વારા સારોએવો રિસ્પોન્સ મળી […]

અમદાવાદના રિવરફ્રન્ટ પર આજથી ચાર દિવસ સુધી સ્પોર્ટસ કાર્નિવલ, વિવિધ કાર્યક્રમો યોજાશે

અણદાવાદઃ  ગુજરાતમાં 36 નેશનલ ગેમ્સનો માસાંતે પ્રારંભ થશે, ત્યારે નેશનલ ગેમ્સના આયોજન પહેલાં અમદાવાદ શહેરમાં સૌથી મોટો સ્પોર્ટ્સ કાર્નિવલ સાબરમતીના રિવરફ્રન્ટ પર આજથી યોજાશે. આજે 15 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનારા આ સ્પોર્ટ્સ કાર્નિવલમાં વિવિધ પ્રકારની રમતો, લાઈવ મ્યુઝિકલ ઇવેન્ટ, ફૂડ ફેસ્ટિવલ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. […]

અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણી ઘટતા રિવરફ્રન્ટનો વોક-વેક-વે લોકો માટે ખૂલ્લો કરાયો

અમદાવાદઃ સાબરમતી નદીના ઉપરવાસમાં વરસાદને લીધે તેમજ ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા નદીમાં પૂર આવતા શહેરના રિવરફ્રન્ટ પરનો વોક-વે લોકો માટે બંધ કરવાની ફરજ પડી હતી. અને લોકો અવર-જવર ન કરે તો માટે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. વાસણા ડેમના દરવાજા ખોલાયા બાદ નદીમાં પાણીનું જળસ્તર ઘટી જતાં રિવરફ્રન્ટનો વોક-વે લોકો માટે ખૂલ્લો મુકી દેવામાં આવ્યો […]

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ઉસ્માનપુરા નજીક ફ્રીમાં યોગા ક્લાસ શરૂ કરાયા

અમદાવાદઃ શહેરીજનો પણ હવે યોગાનું મહત્વ સમજવા લાગ્યા છે. શહેરના મ્યુનિ.કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશન દ્વારા સાબરમતીના ઉસ્માનપુરા નજીક રિવરફ્રન્ટ પર નિશુલ્ક યોગાના ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. આ યોગ ક્લાસિસનો શહેરીજનો દરરોજ સવારે 6:30થી 8:30 કલાક સુધી લાભ લઈ શકશે. આ યોગ વર્ગમાં લોકોને દરરોજ યોગ વિષે વિવિધ જાણકારી મળશે. તેમજ “આસાન-પ્રાણાયામ’ના પણ વિવિધ […]

અમદાવાદના રિવરફ્રન્ટ પર જાપાની પદ્ધતિથી 65 હજાર વૃક્ષોનું વન બનાવાશે

અમદાવાદઃ શહેરમાં રિવરફ્રન્ટ અમદાવાદની ઓળખ બની ગયું છે,  ત્યારે હવે તેને એન્વાયરમેન્ટ લૂક આપવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અહીં વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા લક્ષ્યાંક કર્યો છે. મ્યુનિ. દ્વારા અત્યાર સુધી માત્ર રિવરફ્રન્ટ ઉપર જ છેલ્લા એક વર્ષમાં દોઢ લાખથી વધુ વૃક્ષો વાવ્યા હતા અને આગામી ચાર મહિનામાં વધુ ચાર ખાલી પ્લોટની કુલ 13 હજાર ચોરસ મીટર […]

અમદાવાદના રિવરફ્રન્ટ પર 8મી જાન્યુઆરીથી ફ્લાવર શો, 7 લાખ ફ્લાવર પ્લાન્ટ જોવા મળશે

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. દેશ-વિદેશના રંગ-બેરંગી અને જાત જાતના ફુલોને નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડતા હોય છે. હાલ ફ્લાવર શોને લઇને તડામાર તૈયારીઓ થઇ રહી છે. 8 જાન્યુઆરીથી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા આ શોમાં 7 લાખ જેટલા પ્લાન્ટ્સ જોવા મળશે. જેમાં આફ્રિકા, જાપાન તેમજ અન્ય દેશોમાંથી […]

અમદાવાદના રિવરફ્રન્ટના પ્લોટ્સમાં વાવેલા 5000થી વધુ વૃક્ષો કેમિકલ્સયુક્ત ઝેરી પાણીને લીધે બળી ગયા

અમદાવાદઃ શહેરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવે છે. પણ યોગ્ય માવજતના અભાવે મોટાભાગના વાવેલા વૃક્ષો મુરઝાઈ જતાં હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં ‘નવો શિરસ્તો અપનાવીએ વૃક્ષારોપણને જીવનનું અભિન્ન અંગ બનાવીએ’ નો મેસેજ આપતા બેનરો ઠેરઠેર લગાવ્યાં હતા જ્યારે બીજી તરફ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને મ્યુનિ.કોર્પોરેશનની લાપરવાહીના કારણે રિવરફ્રન્ટ પ્લોટમાં ઉગાડેલા 5 […]

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરાં અને ક્રૂઝની સેવા શરૂ કરાશે

અમદાવાદઃ શહેરના સાબરમતી નદી પરનું  રિવરફ્રન્ટ હરવા ફરવા માટેનું મનપસંદ સ્થળ છે. લોકો અહીંયા પોતાના બાળકોને પાર્કમાં લઈને આવે છે. લોકો સાંજના સમયે નદીના કિનારે હવા ખાવા આવે છે, ઘણાં લોકો અહીં સાયકલિંગ કરવા અથવા કસરત કરવા પણ આવે છે. હવે રિવરફ્રન્ટ પર નવું નજરાણું ઉમેરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન […]

અમદાવાદના રિવરફ્રન્ટ પર આંબેડકર બ્રીજ સુધીનો રોડ વાહનો માટે ચાર દિવસ સાંજે 5થી7 બંધ રહેશે

અમદાવાદઃ બીએસએફના જવાનો દ્વારા 25 ઓગસ્ટે સાંજે રિવરફ્રન્ટ ખાતે બાઈક રોડ શો યોજવામાં આવશે. જેનું રિહર્સલ 22, 23 અને 24 ઓગસ્ટે સાંજે 5 વાગ્યા થી સાંજે 7 વાગ્યા સુધી કરવામાં આવશે. આથી આજે તા.22મીથી તા 24મી દરમિયાન સાંજના 5થી 7 સુધી તેમજ તા. 25મીએ સાંજના 4થી સાંજના 7વાગ્યા સુધી સાબરમતી રિવરફ્રન્ટના પશ્વિમ પોલીસ સ્ટેશનથી આંબેડકર […]

સીપ્લેન માટે અમદાવાદના રિવરફ્રન્ટ પર વધુ 10 લાખના ખર્ચે મોનિટરિંગ સ્ટેશન બનાવાશે

અમદાવાદઃ શહેરની  સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે દેશની પ્રથમ સી પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી. સી-પ્લેન સેવા અનિયમિત હોવાથી રિસ્પોન્સ મળ્યો ન હતો. હાલ કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવેલી આ સર્વિસને ફરી શરું કરતા પહેલા તેના બંને તરફના એરોડ્રોમ પર એરક્રાફ્ટ મોનિટરિંગ સ્ટેશન બનાવવામાં આવશે. ગુજરાતના નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા રિવરફ્રન્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code