1. Home
  2. Tag "Riverfront"

અમદાવાદઃ રિવરફ્રન્ટ પર મતદાન જાગૃતિ માટે ડ્રોન શો અને મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન

અમદાવાદઃ લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતગર્ત અમદાવાદ શહેર અને જિલ્લામાં 7 મી મેના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે લોકશાહીના આ મહાપર્વમાં વધુ ને વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો થકી મતદારોની સહભાગીતા વધે એ સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર તેમજ અનેક ખાનગી સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ […]

અમદાવાદમાં મ્યુનિ. દ્વારા રિવરફ્રન્ટ પર ફ્લાવર શો યોજાશે, અનેક નવા આકર્ષણો ઉમેરાશે

અમદાવાદઃ  મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રિવર ફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે. જેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વખતના ફ્લાવર શોમાં અનેક નવીન  આકર્ષણો ઉમેરવામાં આવશે. ફ્લાવર શો જોવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડે છે. છેલ્લા બે વર્ષથી ફ્લાવર શોને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. […]

ગાંધીનગરમાં સાબરમતી નદીના બન્ને કિનારે રૂપિયા 634 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બનાવાશે

અમદાવાદઃ શહેરના સાબરમતી નદીના કિનારે બનાવાયેલું  ગિફ્ટસિટીમાં દેશ વિદેશની ઓફિસો ખુલી રહી છે. ત્યારે તેને અનુરૂપ સાબરમતી નદીના પટમાં વિદેશ જેવો લુક આપવા રિવરફ્રન્ટ બનાવવામાં આવશે. તેના માટે રૂપિયા 634 કરોડની ગ્રાન્ટની જોગવાઇ કરવામાં આવી છે. શાહપુર બ્રિજથી પીડીપીયુ બ્રિજ સુધીના સાબરમતી નદીના બન્ને તરફના નવ કિમીના વિસ્તારના નદીના પટમાં વોક વે સહિતની કામગીરી કરાશે. […]

અમદાવાદમાં રિવરફ્રન્ટથી 5 મહિના બાદ ફરીવાર હેલિકોપ્ટરની જોય રાઈડ સેવા શરૂ કરાઈ

અમદાવાદઃ શહેરના  સાબરમતી રિવરફ્રન્ટ પરથી જોય રાઈડ હેલિકોપ્ટર સેવા શરૂ થઈ હતી. જે 5 મહિના અગાઉ બંધ કરવામાં આવી હતી. ત્યારે શનિવારથી ફરીથી જોય રાઇડ શરૂ કરવામાં આવી છે. જોય રાઈડ દર શનિવાર, રવિવાર અને નેશનલ હોલી-ડેના દિવસે જ ચાલશે. શહેરીજનો હેલિકોપ્ટરમાં બેસીને શહેરભરનો નજારો માણી શકશે. અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પરથી શનિવારથી ફરીથી જોય […]

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ 15મી જુનથી બે દિવસ લોકો માટે બંધ રહેશે

અમદાવાદઃ બિપરજોય વાવાઝોડાને લીધે કોઈ નુકશાન ન થાય તે માટે અમદાવાદ શહેરમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનર અને પદાધિકારીઓ દ્વારા તમામ વિભાગના અધિકારીઓ સાથે રિવરફ્રન્ટ હાઉસ ખાતે બેઠક કરી અને તકેદારીના ભાગરૂપે કાર્યવાહી માટેની સૂચના આપવામાં આવી હતી. સંભવિત વાવાઝોડાને પગલે 15 અને 16 જૂન બે દિવસ સાબરમતી રિવરફ્રન્ટનો […]

અમદાવાદના રિવરફ્રન્ટ પર દબાણો ઊભા ન થાય તે માટે AMCએ ગોઠવ્યાં સિક્યુરિટીના જવાનો

અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ શહેરીજનો માટે ફરવાનું ડેસ્ટીનેશન બની ગયું છે. ત્યારે રિવરફ્રન્ટ પર નાના ધંધાર્થીઓ અને ફેરિયાઓ દ્વારા દબાણો કરવામાં આવી રહ્યા છે. ત્યારે દબાણો ન થાય તે માટે મ્યુનિ.ના સત્તાધિશોએ સિક્યુરિટીના જવાનોને ગોઠવી દીધા છે. હવે રિવરફ્રન્ટ પર દબાણો ન થાય તેની જવાબદારી સિક્યુરિટીના જવાનોની રહેશે.જો કે એવુ કહેવાય છે. કે, મ્યુનિ.ના સત્તાધિશો દ્વારા […]

ગાંધીનગરમાં ગિફ્ટસિટી નજીક સાબરમતી નદી પર કરોડોના ખર્ચે રિવરફ્રન્ટ બનાવાશે

ગાંધીનગરઃ અમદાવાદમાં સાબરમતી નદી પર રિવરફ્રન્ટને મળેલી સફળતા બાદ રાજકોટ, સુરત સહિતના શહેરોમાં નદીકાંઠે રિવરફન્ટ બનાવવામાં આવી રહ્યા છે. જ્યારે પાટનગર ગાંધીનગરમાં પણ સાહરમતી નદી પર રિવરફ્રન્ટ બનાવવાની નાણા મંત્રીએ બજેટની સ્પીચમાં જાહેરાત કરી હતી. ગાંધીનગરના ગિફ્ટસિટી નજીક રિવરફ્રન્ટ બાંધવા માટે 150 કરોડ નાણાની જોગવાઈ કરી છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ  જળસંપતિ વિભાગની […]

અમદાવાદના રિવરફ્રન્ટ યોજાયેલા નાઈટ મેરેથોનમાં CM અને ગૃહરાજ્ય મંત્રીએ વ્યસન છોડવા શીખ આપી

અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ પર શનિવારે રાત્રે નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતુ. શહેર પોલીસ વિભાગના ઉપક્રમે  ડ્રગ્સ સામેની ઝૂંબેશના ભાગરૂપે  યોજાયેલી નાઈટ મેરેથોનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. યવાનોએ રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટરથી સુભાસબ્રિજ તરફ ડોટ મૂકી હતી. ભલે દોડ અલગ અલગ અંતર માટેની હોય પણ દરેકનો ઉદેશ્ય અમદાવાદને ડ્રગ્સ મુકત કરવવા માટેનો […]

અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાયેલા ફ્લાવર શોને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં,

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ પર મેગા ફ્લાવર શો યોજવામાં આવ્યો છે. વર્ષ 2023ના પ્રથમ દિવસ અને આજે રવિવારની જાહેર રજા હોવાથી મોટી સંખ્યામાં શહેરીજનો ફ્લાવર શો જોવા ઉમટી પડ્યા હતા. અમદાવાદના શહેરીજનો વર્ષ 2023ના નવા વર્ષનો પહેલો દિવસ અને રવિવારની રજા હોવાથી રિવરફ્રન્ટ પર યોજાયેલા ફ્લાવર શોને નિહાળવા ઉમટી પડ્યા હતા. કોરોના કાળના 2 […]

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે એર શો માટે તડામાર તૈયારીઓ, એરફોર્સ દ્વારા રિહર્સલ કરાયું

અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ સાબરમતી નદી પર યોજાનારા એર શોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એરફોર્સ દ્વારા એર-શોનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. દરમિયાન સોશિયલ મીડિયામાં આગ લાગી હોવાના વીડિયો વાઈરલ થયા હતા. ત્યાર બાદ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા ટ્વિટર પર ટ્વીટ કરીને અટલબ્રિજ પાસે કોઈ આગની ઘટના નહીં, પરંતુ ડિફેન્સ એક્સપો હેઠળ ડેમોન્સ્ટ્રેશન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code