1. Home
  2. Tag "RMC"

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના ડેપ્યુટી મેયર તરીકે કંચનબેન સિદ્ધપરા ચૂંટાયા,

રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનની જનરલ બોર્ડની બેઠક આજે મળી હતી. જેમાં શહેરના નવા ડેપ્યુટી મેયર તરીકે કંચનબેન સિદ્ધપરા ચૂંટાયા છે.  ડેપ્યુટી મેયરની રેસમાં દર્શનાબેન પંડ્યા અને વર્ષાબેન રાણપરાના નામ છેલ્લે સુધી ચર્ચાતા હતા. પરંતુ ભાજપ શાસિત મ્યુનિ.માં  કંચનબેનને ડેપ્યુટી મેયર બનાવ્યા છે.  કંચનબેન સિદ્ધપરા 6 મહિના સુધી ડેપ્યુટી મેયર તરીકે રહેશે. તેમને ભાજપના મ્યુનિ.ના પદાધિકારીઓ અને […]

રાજકોટમાં મ્યુનિ.ના ફુડ વિભાગ દ્વારા સર્ચ, શિખંડ સોસ સહિત વાસી જથ્થાનો નાશ કરાયો

રાજકોટઃ શહેરમાં ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધુ રહેતુ હોવાથી મ્યુનિ.ના ફુડ વિભાગ દ્વારા સમયાંતરે સર્ચ કરવામાંઆવતું હોય છે. તાજેતરમાં મ્યુનિ. કમિશનરના આદેશ બાદ ફુડ વિભાગના અધિકારીઓએ જુદાજુદા વિસ્તારોમાં મીઠાઈની દુકાનોમાં તપાસ કરતા વાસી શિખંડ,આઈસ્ક્રીમ,સોસનો જથ્થો મળી આવ્યો હતો. ફૂડ વિભાગના મતે આવા ખોરાકના સેવનથી ગંભીર રોગ થઈ શકે છે.મ્યુનિ.ના  ડેપ્યુટી કમિશનર આશીષકુમાર પણ દરોડાની ડ્રાઈવમાં […]

રાજકોટઃ 16 વર્ષ પહેલા લાંચ કેસમાં ઝડપાયેલા મનપાના કલાર્કને કોર્ટે 5 વર્ષની સજા ફટકારી

અમદાવાદઃ રાજકોટમાં 16 વર્ષ પહેલા લાંચ કેસમાં ઝડપાયેલા સોલીડ મેનેજમેન્ટ વિભાગના પૂર્વ કલાર્ક કોર્ટે સજા ફરમાવી છે. સાથી કર્મચારી પાસેથી લોન માટેના દસ્તાવેજમાં સહી કરવા માટે જે તે વખતે ક્લાર્ક ચંદ્રકાંત ઉર્ફે ચંદ્રદાન ગઢવીએ રૂ. એક હજારની લાંચ માંગી હતી. આ કેસમાં કોર્ટે ચંદ્રકાંત ગઢવીને કસુરવાર ઠરાવીને પાંચ વર્ષની સજા ફરમાવી હતી. તેમજ રૂ. 40 […]

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રાંદરડા તળાવ પાસે 8 હેકટર જમીન પર લાયન સફારી પાર્ક બનાવાશે

રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બનાવાયેલો ઝૂ અને લાયન બ્રિડીંગ સેન્ટરનો પ્રોજેકટ સફળતા મળ્યા બાદ હવે આગામી વર્ષમાં  શહેરના રાંદરડા તળાવ પાસે લાયન સફારી પાર્ક બનાવવા માટે રૂ.10 કરોડની યોજના બનાવવામાં આવી છે તેના માટે જરૂરી જમીન એકત્ર કરવા માટે મ્યુનિ.એ  15 વર્ષ પહેલા જંગલખાતાને આપેલી 8 હેકટર જમીન પરત લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. […]

રાજકોટ: તહેવારના સમયે પ્રાણી સંગ્રહાલયમાં ફરવા આવતા પ્રવાસીઓ માટે RMCનો મોટો નિર્ણય

રાજકોટ: તહેવારના સમયમાં ફરવા માટે અનેક લોકો નવા નવા શહેરોમાં જતા હોય છે અને લોકોને આશા પણ હોય છે કે જ્યારે તેઓ ફરવા જાય ત્યારે તેમને કોઈ જગ્યા ન ફરવાનો અફસોસ ન થાય, હવે આ માટે રાજકોટ શહેરના મેયર ડૉ . પ્રદિપ ડવ , સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કરભાઇ પટેલ , મ્યુનિ . કમિશનર અમિત અરોરા […]

રાજકોટમાં મનપાનો સપાટોઃ મીઠાઈની દુકાનોમાં તપાસ કરાઈ

અમદાવાદઃ દિવાળીના તહેવારોને લઈને મીઠાઈના વેચાણમાં વધારો થયોછે.બીજી તરફ ભેળસેળીયા વેપારીઓને ઝડપી લેવા માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન રાજકોટમાં મનપા તંત્રએ મીઠાઈની લગભગ 24 દુકાનમાં તપાસ કરીને જરૂરી નમૂના લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આવ્યાં હતા. રાજકોટમાં છેલ્લા મહિનાથી છુટક સેમ્પલ લેતી કોર્પો.ની ફુડ શાખાએ  કાલાવડ રોડ,પેડક રોડ, કોઠારીયા રોડ, જામનગર […]

રાજકોટ મનપાની તિજોરી છલકાઈ, મિલકત વેરા પેટે રૂ. 201 કરોડની આવક

અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં નગરપાલિકાએ બાકી મિલ્કત વેરાની વસુલાત માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ચાલુ વર્ષે અચ્યાર સુધીમાં 3.4 લાખ કરદાતાઓએ રૂ. 201 કરોડ જમા કરાવ્યાં છે. આમ મિલ્કત વેરાથી મનપાની તિજોરી છલકાઈ છે. લગભગ 50 ટકા લોકોએ ઓનલાઈન વેરો જમા કરાવ્યો હતો. તા. 1 એપ્રિલથી 6 ઓક્ટોબર સુધીમાં 201 કરોડનો વેરો […]

રાજકોટમાં ગાંધી જયંતીના દિવસે તમામ પ્રકારના કતલખાનાઓને બંધ રાખવા RMCનો આદેશ

રાજકોટ: રાજકોટ શહેરમાં રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ગાંધી જયંતીના દિવસને ધ્યાનમાં રાખીને આદેશ આપવામાં આવ્યો છે કે આગામી બે ઓક્ટોબર એટલે કે 02-10-2022ના રોજ કોઈ વ્યક્તિ નોનવેજ ખોરાકનું વેચાણ કરી શકશે નહી. રાજકોટ મહાનગર પાલિકાના આદેશ અનુસાર માંસ , મટન , મચ્છી અને ચીકનનું વેંચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. નિયમોનો ભંગ […]

રાજકોટમાં મચ્છરજન્ય કેસ વધ્યા, છેલ્લા સાત દિવસમાં ચીકનગુનિયા-ડેન્ગ્યુના 21 કેસ નોંધાયા

રાજકોટ: રાજકોટ શહેરમાં રોગચાળો હાલ વકરી રહ્યો છે. શહેરમાં છેલ્લા સાત દિવસમાં ડેન્ગ્યુ મેલેરીયા – ચીકનગુનિયાના 21 દર્દી મનપાના ચોપડે નોંધાયા છે. જ્યારે અન્ય રોગની વાત કરવામાં આવે તો શરદી – ઉધરસના 253, ઝાડા ઉલ્ટીના 87 કેસ નોંધાયા છે. મહત્વનું છે કે મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મનપાની મેલેરીયા વિભાગની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ઘરે ઘરે […]

રાજકોટ: જૈનોના પવિત્ર પર્યુષણ પર્વને ધ્યાનમાં રાખીને 24થી 31 ઓગષ્ટ સુધી શહેરમાં નોન-વેજના વેચાણ પર પ્રતિબંધ

રાજકોટ: શહેરમાં હવે થોડા દિવમાં જૈન લોકોનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. શાંતિપ્રિય તરીકે ઓળખાતા જૈન લોકોના તહેવારમાં તેમની આસ્થા અને શ્રધ્ધાને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગર પાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાણકારી અનુસાર આગામી “ જૈનોના પવિત્ર પર્યુષણ પર્વ નિમિતે તા. 24 ઓગષ્ટથી 31 ઓગષ્ટ એટલે કે આઠ દિવસ સુધી રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code