રાજકોટ: તહેવારના સમયે પ્રાણી સંગ્રહાલયમાં ફરવા આવતા પ્રવાસીઓ માટે RMCનો મોટો નિર્ણય
રાજકોટ: તહેવારના સમયમાં ફરવા માટે અનેક લોકો નવા નવા શહેરોમાં જતા હોય છે અને લોકોને આશા પણ હોય છે કે જ્યારે તેઓ ફરવા જાય ત્યારે તેમને કોઈ જગ્યા ન ફરવાનો અફસોસ ન થાય, હવે આ માટે રાજકોટ શહેરના મેયર ડૉ . પ્રદિપ ડવ , સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કરભાઇ પટેલ , મ્યુનિ . કમિશનર અમિત અરોરા […]