1. Home
  2. Tag "road closures"

હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 194 લોકોના મોત, 613 રસ્તા બંધ

હિમાચલ પ્રદેશમાં ચોમાસાનો કહેર લગાતાર ચાલું છે. ભારે વરસાદ, ભસ્ખલન અને વૃક્ષો પડવાની ઘટનાઓને કારણે રાજ્યમાં જન-જીવન પર ખરાબ અસર પડી છે. અત્યાર સુધમાં 194 લોકોના મોત થયા છે, જ્યારે 301 લોકો ઘાયલ થયા છે. 36 લોકો હજી સુધી ગુમ છે. રાજ્યમાં કુલ 1852 કરોડ રૂપિયાથી વધારે નુકશાન થયું છે. 613 રસ્તાઓ બંધ, 1491 ટ્રાન્સફોર્મર […]

ખેડૂતોના વિરોધથી નોઈડા-દિલ્હીના મુસાફરો પરેશાન, અનેક રસ્તા બંધ, જાણો શું છે માંગણીઓ?

દિલ્હી-નોઈડા બોર્ડર પર ખેડૂતોના વિરોધને કારણે મંગળવારે એટલે કે આજે પણ ટ્રાફિક ધીમો રહ્યો હતો. સોમવાર (2 ડિસેમ્બર)થી શરૂ થયેલી કૂચ દરમિયાન, મહામાયા ફ્લાયઓવર અને ચિલ્લા બોર્ડર જેવા વ્યસ્ત માર્ગો પર વાહનોની અવરજવરને અસર થઈ હતી. તમને જણાવી દઈએ કે પોલીસ દ્વારા લગાવવામાં આવેલ બેરિકેડ અને સુરક્ષા વ્યવસ્થાના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો […]

હિમાચલમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલનને કારણે 128 રસ્તા બંધ, ચાર જિલ્લામાં પૂરની ચેતવણી

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં ચોમાસું પૂરજોશમાં ચાલી રહ્યું છે અને ભારે વરસાદ થઈ રહ્યો છે. રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનને કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા હોવાથી વાહનવ્યવહાર વ્યવસ્થા ઠપ્પ થઈ ગઈ છે. હવામાન વિભાગે 16 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આગામી 24 કલાક દરમિયાન શિમલા, સિરમૌર, કુલ્લુ અને મંડી […]

સુરતના મહિધરપુરામાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરી માટે રોડ બંધ કરાતા સ્થાનિકોએ કર્યો વિરોધ

સુરતઃ શહેરના મહિધરપુરા વિસ્તારમાં  મેટ્રો પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરીને લીધે  મહિધરપુરા પોસ્ટ ઓફિસથી ટાવર સુધીનો રાજમાર્ગ બંધ કરી દેવાતા સ્થાનિકો, વાહન ચાલકો, રાહદારીઓ સહિત દુકાનદારો પણ અટવાતા ભારે તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. ટ્રાફિક સંચાલન કરવા માટે પોલીસની ડ્યુટી પર વધી ગઈ છે. સુરતમાં મહિધરપુરા એ ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે.  આ વિસ્તારમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code