ગેરકાયદેસર બાંગ્લાદેશી અને રોહિંગ્યા સુરક્ષા માટે મોટો ખતરોઃ મંત્રી નિતેશ
મુંબઈઃ મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણેએ દાવો કર્યો છે કે ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો અને રોહિંગ્યા સુરક્ષા માટે મોટી ચિંતા છે અને આ સમાજને ઇસ્લામાઇઝ કરવાનો પ્રયાસ છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતાએ એમ પણ કહ્યું કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ભારતમાં રહેવાની મંજૂરી આપવી જોઈએ નહીં. રાણેએ અહીં પત્રકારોને જણાવ્યું હતું કે, “અહીં ગેરકાયદેસર […]