1. Home
  2. Tag "Rohit sharma"

ઓનલાઈન ગેમિંગની જાહેરાત કરનાર આમિર ખાન તથા અન્ય ક્રિકેટરોની મુશ્કેલી વધી, બિહારની કોર્ટમાં અરજી

પટણાઃ બિહારના મુઝફ્ફરપુરની સીજેએમ કોર્ટમાં આઈપીએલના નામે ઓનલાઈન ગેમિંગ ડ્રીમ 11, એમપીએલ અને અનેક ગેમિંગ એપ્સનો પ્રચાર કરવા અને ટીમો બનાવીને દેશના યુવાનો અને બાળકોને જુગારની લત તરફ ધકેલવાનો આરોપ લગાવવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ ફિલ્મ અભિનેતા આમિર ખાન, ક્રિકેટર રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરભ ગાંગુલી વિરુદ્ધ દાખલ […]

રોહિત શર્માએ ન્યૂઝિલેન્ડ સામેની વન-ડે મેચમાં સદી ફટકારી – 3 વર્ષ બાદ રોહીતે કર્યુ આ પરાક્રમ, શુભમન ગિલે પણ સદી ફટકારી

દિલ્હી  – ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વનડે સીરીઝની ત્રીજી મેચ રમાઈ રહી છે. ઈન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.ભારત શાનદાર બેટિંગ કરતું જોવા મળ્યું છે ત્યારે રોહિત શર્મા અને શુભમન ગિલ જોરદાર પફોમન્સ આપતા જોવા મળ્યા છે.આ મેચમાં બન્ને પાર્ટનરે […]

શ્રીલંકા સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત,ટી20માં હાર્દિક પંડ્યા અને વનડેમાં રોહિત શર્મા કેપ્ટન

શ્રીલંકા સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત ટી20માં હાર્દિક પંડ્યા કપ્તાન વનડેમાં રોહિત શર્મા કપ્તાન મુંબઈ:શ્રીલંકા સામેની T20 અને વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઈ દ્વારા મંગળવારે મોડી રાત્રે આની જાહેરાત કરવામાં આવી છે.હાર્દિક પંડ્યાને ટી-20 સિરીઝ માટે ટીમની કમાન સોંપવામાં આવી છે, જ્યારે રોહિત શર્મા વનડે સિરીઝમાં ટીમનું નેતૃત્વ કરશે.રોહિત શર્મા, […]

ભારતીય ટીમને મોટો ઝટકો,ત્રીજી વનડેમાંથી રોહિત શર્મા સહિત ત્રણ ખેલાડી બહાર

મુંબઈ:બાંગ્લાદેશ સામેની વનડે સીરીઝ હાર્યા બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, ફાસ્ટ બોલર દીપક ચહર અને કુલદીપ સેન ઈજાના કારણે ત્રીજી વનડેમાંથી બહાર થઈ ગયા છે.આ જાણકારી ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે આપી છે. વાસ્તવમાં ભારતીય ટીમ અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની બીજી મેચ […]

આઈસીસી વન-ડે રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાના રોહિત શર્મા અને કોહલીને નુકસાન

નવી દિલ્હીઃ ICCની તાજેતરની રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓને નુકસાન થયું છે. બેટ્સમેન, બોલરો અને ઓલરાઉન્ડરોની ICC ODI રેન્કિંગમાં માત્ર બે ભારતીય ખેલાડીઓ ટોચના 10માં સ્થાન મળ્યું છે અને બંનેએ એક-એક સ્થાન ગુમાવ્યું છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં રમ્યા ન હતા. ICC રેન્કિંગમાં આના કારણે બંને બેટ્સમેનોને નુકસાન થયું છે. વિરાટ એક […]

ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં રોહિત શર્મા અને ઈંગ્લેન્ડના બ્રાઉનને પાછળ પાડી ભારતીય ખેલાડીએ બનાવ્યાં 277 રન

બેંગ્લોરઃ વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના નામે છે, જ્યારે લિસ્ટ-એ ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ રન ઇંગ્લેન્ડના અલી બ્રાઉનના નામે છે. જો કે, ભારતના એક યુવા બેટ્સમેને આ બંને ખેલાડીઓને પછાડીને લિસ્ટ-એ ક્રિકેટનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ભારતીય સ્થાનિક ક્રિકેટમાં હાલમાં વિજય હજારે ટ્રોફી 2022 […]

રોહિત શર્માને લઈને BCCI હવે લેશે મોટો નિર્ણય,છીનવાઈ શકે છે T20 ટીમની કેપ્ટન્સી

મુંબઈ:ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું અને તે સેમીફાઈનલમાં હારીને ટાઈટલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હારનું પોસ્ટમોર્ટમ કરવાનું શરૂ કરી દીધું છે.આ એપિસોડમાં, બોર્ડે શુક્રવારે (18 નવેમ્બર) ચેતન શર્માની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય પસંદગી સમિતિને હટાવી દીધી હતી.કહેવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં BCCI પણ રોહિત શર્માને […]

આઈસીસી ટી-20 વર્લ્ડકપની ઈંગ્લેન્ડ સામેની સેમિફાઈનલ પહેલા રોહિત શર્મા થયો ફીટ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા આઈસીસી ટી-20 વર્લ્ડકપની ઈંગ્લેન્ડ સામેની સેમિફાઈનલ પહેલા ફિટ થઈ ગયો છે. કેપ્ટને આઠમી નવેમ્બરના રોજ એડિલેટમાં પ્રેકટીસ દરમિયાન હાથમાં ઈજા થઈ હતી. દરમિયાન આજે શર્માએ પોતે ફીટ હોવાનું જણાવ્યું હતું. રોહિત શર્માએ કહ્યું હતું કે, ઈજા થઈ હતી પરંતુ હાલ ફીટ છું. રોહિત શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, […]

T20 World Cup:ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,પ્રેક્ટિસ મેચ દરમિયાન રોહિત શર્મા થયા ઈજાગ્રસ્ત

મુંબઈ:ટીમ ઈન્ડિયા 10 નવેમ્બરે T-20 વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે.આ મહત્વપૂર્ણ મેચ પહેલા મંગળવારે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન રોહિત શર્મા પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. રોહિત શર્માના જમણા હાથમાં પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ હતી. રોહિત શર્માની ઈજા કેટલી ગંભીર છે, તેની માહિતી હજુ સામે આવી નથી.તેમજ તે ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ […]

વર્ષ 2022માં સૌથી વધારે ટી-20 મેચ જીતનાર કેપ્ટન બન્યો રોહિત શર્મા

નવી દિલ્હીઃ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. હવે ગુરુવારે નોકઆઉટ મેચમાં ભારતનો સામનો ઈંગ્લેન્ડ સામે થશે. બુધવારે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડની ટીમો સામસામે ટકરાશે. ટીમ ઈન્ડિયા ભલે જીતી રહી હોય, પરંતુ કેપ્ટન રોહિત શર્માનું ફોર્મ આ ટૂર્નામેન્ટમાં ચિંતાનો વિષય છે. તેણે અત્યાર સુધી પાંચ મેચમાં માત્ર એક જ ફિફ્ટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code